< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
સુરદાસ(મુનિ)-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : દિગંબર જૈન સાધુ. ‘હણુ(માન) કથા’ (ર.ઈ.૧૫૬૦)ના રચયિતા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]