ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરદાસ મુનિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરદાસ(મુનિ)-૩ [ઈ.૧૫૬૦માં હયાત] : દિગંબર જૈન સાધુ. ‘હણુ(માન) કથા’ (ર.ઈ.૧૫૬૦)ના રચયિતા. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]