ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરેન્દ્રકીર્તિ ભટ્ટારક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેન્દ્રકીર્તિ(ભટ્ટારક) [ઈ.૧૬૮૧માં હયાત] : જૈન. ‘આદીશ્વર-સમોસરણ-રાસ’ (ર.ઈ.૧૬૮૧)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]