ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સ્થિરહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્થિરહર્ષ [ઈ.૧૬૫૨માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. મુનિમેરુના શિષ્ય. ‘પદ્મરથ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, ફાગણ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]