ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષચંદ્ર ગણિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષચંદ્ર(ગણિ)-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૮૫૭/હં.૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન હાધુ. લબ્ધિચંદ્રહૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ વખતાદે. દીક્ષા ઈ.૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં. આ કવિએ કેટલાંક હ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાજીનું હ્તવન’ (ર.ઈ.૧૮૪૭/હં.૧૯૦૩, મહા વદ ૧૨; મુ.), ૧૨ કડીનું ‘નવપદજીનું હ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું હ્તવન’ (મુ.)નો હમાવેશ થાય છે. કૃતિ : ૧. જૈરહંગ્રહ; ૨. પ્રાહ્તહંગ્રહ. હંદર્ભ : ૧. જૈગૂહારત્નો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાહ : ૨, દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૦. [કા.શા.]