ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોનાટ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનોજીવનકથા (Psychobiogaphy) : મનોવિશ્લેષણાત્મક અને મનોગત્યાત્મક દૃષ્ટિબિન્દુથી થયેલો વ્યક્તિનો અભ્યાસ. ચં.ટો.