ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્તુતિગાન(Panegyric) : કોઈ લોકસમુદાય, સંસ્થા કે વ્યક્તિની સિદ્ધિને બિરદાવતું પ્રશસ્તિરૂપ કાવ્ય, લખાણ કે વક્તવ્ય. સ્તુતિગાન ઘણીવાર અતિશયોક્તિનો આશ્રય લે છે. ન્હાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’ આ પ્રકારનું કાવ્ય છે. ચં.ટો.