ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી

[ગુજરાતી સાહિત્યના વિપુલ ભંડારમાંથી એકસો ઉત્તમ પુસ્તકો તારવી આપવાની એક મિત્રે માગણી કરતાં, સદરહુ યાદી તૈયાર કરી છે, તે સંપૂર્ણ નથી તેમ છેવટની નથી. એમાં ઘણાંય સારાં પુસ્તકો રહી ગયાં હશે. આમાં માત્ર વાચકને માર્ગદર્શક થવાનો આશય છે. બધાંની રસવૃત્તિ વા દૃષ્ટિબિન્દુ એકસરખા હોતા નથી; એટલે એ યાદી પરત્વે મતભેદ રહેવાનો; પરંતુ એથી વિશેષ અર્થ એમાં કોઈ ન જુએ એવી વાચકને વિજ્ઞપ્તિ છે.]

ધર્મ તત્ત્વજ્ઞાન

નંબર

પુસ્તકનું નામ.

કર્તા.

અણુભાષ્ય પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
આપણો ધર્મ પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
એકોદશ ઉપનિષદ શ્રીમન્નથુરામ શર્મા
ગીતા નિષ્કર્ષ (અરવિંદ ઘોષના અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી
નિબંધ પરથી)
ગીતા રહસ્ય (ટિલકકૃત) ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી
ચન્દ્રકાન્ત ભા. ૧ થી ૩ ઈચ્છારામ સૂર્યરામ દેસાઇ
ધમ્મપદ પ્રો. કોસંબી
ધર્મ વિચાર નર્મદાશંકર લાલશંકર કવિ
પૂર્ણ યોગ (અરવિંદ ઘોષના નિબંધો પરથી) અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી
૧૦ બ્રહ્મસૂત્ર રામાનુજ ભાષ્ય પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
૧૧ બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય રા. બા. કમળાશંકર પી. ત્રિવેદી
૧૨ બૌદ્ધ ધર્મનો પરિચય પ્રો. કોસંબી
૧૩ ભગવદ્‌ગીતા (શાંકરભાષ્યવાળી) વિશ્વનાથ સદાશિવ પાઠક
૧૪ રામકૃષ્ણ કથામૃત નર્મદાશંકર બાલાશંકર પંડ્યા
૧૫ વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મનો ઇતિહાસ દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
૧૬ સિદ્ધાંત સાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી
૧૭ હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ નર્મદાશંકર દેવશંકર મહેતા
૧૮ હિન્દુ ધર્મની બાળપોથી પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ

નવલકથા

નં પુસ્તકનું નામ કર્તા.
૧૯ ઉષા કવિ ન્હાનાલાલ દલપતરામ
૨૦ કરણઘેલો નંદશંકર તુલજારામ મહેતા
૨૧ કાદંબરી છગનલાલ હરિલાલ પંડ્યા
૨૨ ગુજરાતની જુની વાર્તાઓ મણિલાલ છબારામ ભટ્ટ
૨૩ ગુજરાતનો નાથ, રાજાધિરાજ,
પાટણની પ્રભુતા
કનૈયાલાલ માણેકલાલ મુનશી
૨૪ ટચુકડી સો વાતો-૫ ભાગ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
૨૫ તણખા-ભા. ૧ અને ૨ “ધુમકેતુ”
૨૬ દ્વિરેફની વાત રામનારાયણ વિશ્વનાથ પાઠક
૨૭ ભદ્રંભદ્ર રમણભાઇ મહીપતરામ નીલકંઠ
૨૮ સરસ્વતીચંદ્ર, ભા. ૧ થી ૪ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
૨૯ સિંહાસન બત્રીસી શામળ ભટ્ટ
૩૦ સૌરાષ્ટ્રની રસધાર, ભા. ૧ થી ૫ ઝવેરચંદ મેઘાણી

જીવનચરિત્ર

નં પુસ્તકનું નામ કર્તા.
૩૧ અમારા જીવનની યાદગીરી મીસીસ ભદ્રા મડગાંવકર
૩૨ આપ વિતિ પ્રો. કોસંબી
૩૩ આત્મકથા મહાત્મા ગાંધીજી
૩૪ કર્વેનું આત્મવૃત્તાંત કિસનસિંહ ચાવડા
૩૫ કૃષ્ણ ચૈતન્ય નર્મદાશંકર બાલાશંકર પંડ્યા
૩૬ રસેશ શ્રીકૃષ્ણ પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
૩૭ કૃષ્ણચરિત્ર દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
૩૮ ગેરેબલ્ડી નરસિંહભાઈ ઈશ્વરભાઇ
૩૯ દુર્ગારામ ચરિત્ર મહીપતરામ રૂપરાય
૪૦ નંદશંકર ચરિત્ર વિનાયક નંદશંકર મહેતા
૪૧ પ્લુટાર્કનાં જીવનચરિત્રો પ્રો. બલવન્તરાય ક. ઠાકોર
૪૨ રેખાચિત્રો સૌ. લીલાવતી મુનશી
૪૩ સ્મરણ મુકુર નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા

નાટકો

નં પુસ્તકનું નામ કર્તા.
૪૪ અકબરશાહ કવિ ન્હાનાલાલ દલપતરામ
૪૫ ઈંદુકુમાર ,, ,,
૪૬ ઉત્તર રામચરિત્ર મણિલાલ નભુભાઇ દ્વિવેદી
૪૭ ચિત્રાંગદા મહાદેવ હરિભાઇ દેસાઇ
૪૮ જયા અને જયન્ત કવિ ન્હાનાલાલ દલપતરામ
૪૯ જહાંગીર નૂરજહાન કવિ ન્હાનાલાલ દલપતરામ
૫૦ પરાક્રમની પ્રસાદી દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૫૧ પ્રતાપ નાટક કવિ ગણપતરામ રાજારામ
પર પ્રધાનની પ્રતિજ્ઞા દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૫૩ પૌરાણિક નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશી
૫૪ મત્સ્યગંધા અને બીજાં નાટકો બટુભાઈ લાલાભાઇ ઉમરવાડિયા
૫૫ માલતી માધવ મણિલાલ નભુભાઇ દ્વિવેદી
૫૬ મિથ્યાભિમાન નાટક કવિ દલપતરામ ડાહ્યાભાઇ
૫૭ મેળની મુદ્રિકા દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૫૮ રાઇનો પર્વત રમણભાઈ મહીપતરામ નીલકંઠ
૫૯ લલિતા દુઃખદર્શક નાટક રણછોડભાઈ ઉદયરામ
૬૦ શાકુન્તલ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક
૬૧ સાચું સ્વપ્ન દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ

કવિતા

નં પુસ્તકનું નામ કર્તા.
૬૨ આપણી કવિતા સમૃદ્વિ પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર (સંપાદક)
૬૩ આત્મ નિમજ્જન મણિલાલ નભુભાઇ દ્વિવેદી
૬૪ ઈશ્વર પ્રાર્થનામાળા ભોળાનાથ સારાભાઇ
૬૫ કલાપીનો કેકારવ ઠાકોર શ્રી સુરસિંહજી
૬૬ કાવ્ય દોહન કવિ દલપતરામ ડાહ્યાભાઈ
૬૭ કાવ્ય માધુર્ય હિંમતલાલ ગણેશજી અંજારિયા
૬૮ કાવ્ય સમુચ્ચય રામનારાયણ વિશ્વનાથ પાઠક
૬૯ કુસુમમાળા, હૃદયવીણા, નુપૂરઝંકાર,
સ્મરણસંહિતા
નરસિંહરાય ભેળાનાથ
૭૦ ગીત ગોવિંદ દી, બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૭૧ દયારામ કાવ્ય કવિ દયારામ
૭ર દલપત કાવ્ય કવિ દલપતરામ ડાહ્યાભાઇ
૭૩ દર્શનિકા અરદેશર ફરામજી ખબરદાર
૭૪ નર્મ કવિતા કવિ નર્મદાશંકર લાલશંકર
૭૫ નરસૈં મહેતાનો કાવ્યસંગ્રહ ‘ગુજરાતી પ્રેસ’
૭૬ પૂર્વાલાપ મણિશંકર રત્નજી ભટ્ટ
૭૭ પ્રેમાનંદકૃત કાવ્યોઃ દશમસ્કંધ,
મામેરું, નળાખ્યાન, ઓખાહરણ
‘ગુજરાતી પ્રેસ’
૭૮ બુલબુલ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
૭૯ મેઘદુત કીલાભાઈ ઘનશ્યામ
૮૦ લઘુ ભારત કવિ ગણપતરામ રાજારામ
૮૧ વસંતોત્સવ, કેટલાંક કાવ્યો, રાસ
વગેરે
કવિ ન્હાનાલાલ દલપતરામ

નિબંધ

નં પુસ્તકનું નામ કર્તા.
૮૨ અસ્તોદય મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
૮૩ કવિતા અને સાહિત્ય રમણભાઇ મહીપતરામ નીલકંઠ
૮૪ કાલેલકરનો લેખસંગ્રહ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
૮૫ નર્મ ગદ્ય કવિ નર્મદાશંકર લાલશંકર
૮૬ નવલ ગ્રંથાવલી નવલરામ લક્ષ્મીરામ
૮૭ મનોમુકુર નરસિંહરાવ ભોળાનાથ
૮૮ સત્યાગ્રહની મર્યાદા મહાદેવ હરિભાઇ દેસાઇ
૮૯ સ્વર્ગનાં પુસ્તકો અમૃતલાલ સુંદરજી પઢીઆર
૯૦ સાક્ષર જીવન ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
૯૧ સંવાદ સંગ્રહ જ્ઞાનવર્ધક ગ્રંથમાળા
૯૨ હાસ્ય મંદિર રમણભાઈ મહીપતરામ નીલકંઠ
૯૩ હિન્દ સ્વરાજ્ય મહાત્મા ગાંધીજી

ઇતિહાસ

૯૪ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ
૯૫ ,, અર્વાચીન ,, ,, ,,
૯૬ રત્નમાળ કવિ દલપતરામ
૯૭ રાસમાળા રણછોડભાઈ ઉદયરામ

વનસ્પતિ વિજ્ઞાન

૯૮ વનસ્પતીશાસ્ત્ર જયકૃષ્ણ ઈન્દ્રજી

વૈદક

૯૯ ઘરવૈદું જટાશંકર લીલાધર વૈદ્ય
૧૦૦ વૈદ્યક-વિજ્ઞાન ચક્ર-ગ્રંથ ૧, ૨ ડૉ. જમનાદાસ પ્રેમચંદ નાણાવટી