ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સાહિત્યની સાલવારી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી સાહિત્ય સાલવારી

— : અર્વાચીન  :—

સન ૧૮૦૨ વસઈનું તહનામું
 ” ૧૮૦૩ રણછોડદાસ ગીરધરભાઇનો જન્મ
 ” ૧૮૦૪ ડૉ. ડ્રમંડે ગુજરાતી કહેવત સંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યું. (ટેલર)
 ” ૧૮૦૯ દુર્ગારામનો જન્મ તા. ૨૫ મી ડિસેમ્બર
 ” ૧૮૧૧ ગુજરાતી ટાઇપમાં ચોપાનિયું પ્રથમ છપાયું
 ” ૧૮૧૮ ભોગીલાલ પ્રાણવલ્લભદાસનો જન્મ
 ” ૧૮૧૯ સંગીતશાસ્ત્રી આદિત્યરામજીનો જન્મ–જુનાગઢમાં
 ” ૧૮૨૦ કવિ દલપતરામનો જન્મ
 ” જોસફ વૉર્ન ટેલરનો જન્મ–ગુજરાતી વ્યાકરણ રચનાર
 ” દેશીઓ માટે બાર શાળાઓ કાઢવામાં આવી.
 ” ૧૮૨૨ મણિશંકર જટાશંકર કીકાણીનો જન્મ
 ” ૧૮૨૨ ભોળાનાથ સારાભાઈનો જન્મ (વડોદરામાં)
 ” ૧૮૨૩ રણછોડલાલ છોટાલાલનો જન્મ
 ” ૧૮૨૪ સ્વામિ દયાનંદ સરસ્વતીનો જન્મ
 ” ૧૮૨૫ નેટિવ એજ્યુકેશન સોસાઈટી સ્થપાઇ
 ” ૧૮૨૬ સુરતમાં પહેલ વહેલી ગુજરાતી નિશાળ
 ” ૧૮૨૮ સતી થવાનો ચાલ બંધ પડ્યો.
 ” રસિક વલ્લભ ગ્રંથ કવિ દયારામે રચ્યો
 ” બ્રહ્મોસમાજની સ્થાપના
 ” ૧૮૨૯ મોહનલાલ રણછોડદાસનો જન્મ
 ” લોર્ડ બેન્ટિકે સતીનો ચાલ બંધ પાડ્યો
 ” મહીપતરામનો જન્મ સુરતમાં–૩જી ડિસેમ્બરે
 ” ૧૮૩૦ હિન્દુસ્તાનમાં પૉસ્ટ ઑફિસની સ્થાપના
 ” ૧૮૩૨ કરસનદાસ મુળજીનો જન્મ તા. ૨૫ મી જુલાઇ
 ” ૧૮૩૩ કવિ નર્મદાશંકરનો જન્મ ૨૪ મી ઓગસ્ટ
 ” રાજા રામમોહનરાયનું અવસાન
 ” ૧૮૩૫ નંદશંકર તુલજાશંકરનો જન્મ એપ્રિલ સુરતમાં
 ” ૧૮૩૫ છાપખાનાની છૂટનો કાયદો ૫સાર થયો
 ” ૧૮૩૬ નવલરામનો જન્મ. ૯મી માર્ચ
 ” ઝવેરીલાલ ઉમિયાશંકરનો જન્મ એપ્રિલમાં
 ” ૧૮૩૭ સુરતમાં મોટી આગ
 ” ૧૮૩૮ રણછોડભાઈ ઉદયરામનો જન્મ શ્રાવણ સુદી ૮ મહુધામાં
 ” ભગવાનલાલ ઈંદ્રજીનો જન્મ
 ” ૧૮૪૦ નેટીવ બોર્ડ ઓફ એજ્યુકેશન સ્થપાયું
 ” સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ
 ” ૧૮૪૦ મનઃસુખરામનો જન્મ તા. ૯ મી મે–નડિઆદમાં
 ” વલ્લભજી હરિદત્ત આચાર્યનો જન્મ
 ” રણછોડ ગલુરામનો જન્મ અમદાવાદમાં
 ” ૧૮૪૨ કેખુશરૂ કાબરાજીનો જન્મ ૨૧ મી ઓગસ્ટ–મુંબાઈમાં
 ” સુરતમાં પુસ્તક પ્રચારક મંડળની સ્થાપના
 ” ,, ઈંગ્રેજી સ્કુલ સ્થપાઈ
 ” ૧૮૪૪ કાંટાવાળા હરગોવિંદદાસનો જન્મ અષાઢ વદ ૫
 ” અંબાલાલ સાકરલાલ દેસાઈનો જન્મ
 ” શંકરલાલ માહેશ્વરનો જન્મ–જામનગરમાં
 ” માનવ ધર્મ સભાની સ્થા૫ના-સુરતમાં–જુન ૨૨મી
 ” મણિભાઇ જશભાઇનો જન્મ–મે. માં–નડિઆદમાં
 ” ૧૮૪૫ ભાઇશંકરનો જન્મ શ્રાવણ સુદી ૧૧
 ” લાલશંકરનો જન્મ નારદીપુરમાં
 ” પંડિત ગટુલાલજીનો જન્મ જુનાગઢમાં
 ” ૧૮૪૭ ગોકળદાસ કહાનદાસ પારેખનો જન્મ મહા સુદી ૮
 ” ૧૮૪૮ ગણપતરામ રાજારામનો જન્મ
 ” ૧૮૪૮ (૨૬ મી ડિસેમ્બર ગુજરાત વર્નાકયુલર સોસાઇટીની સ્થાપના)
 ” ૧૮૪૯ ડૉ. ત્રિભુવનદાસ મોતીચંદનો જન્મ
 ” ભુતનિબંધ, જ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના
 ” ૧૮૪૦ (૪થી જુન) સુરત એન્ડ્રૂઝ લાઇબ્રેરીની સ્થાપના
 ” છોટાલાલ નરભેરામ ભટ્ટનો જન્મ
 ” ૧૮૫૧ હુન્નરખાનની ચઢાઈ
 ” ૧૮૫૧ લક્ષ્મીનાટક
 ” પાલનજી બરજોરજી દેશાઇનો જન્મ–નવસારીમાં
 ” બુદ્ધિવર્ધક સભાની સ્થાપના–મુંબઈમાં
 ” ભીમરાવ ભોળાનાથનો જન્મ તા. રજી ઑક્ટોમ્બરને ગુરૂવાર
 ” કેશવલાલ હરિલાલનો જન્મ
 ” અમદાવાદનો ઇતિહાસ–મગનલાલકૃત
 ” ૧૮૫૨ લલિતાશંકર લાલશંકરનો જન્મ
 ” ૧૮૫૩ દયારામનું મૃત્યુ
 ” મુંબાઈથી થાણા સુધી રેલવે
 ” બેહરામજી મે. મલબારીનો જન્મ
 ” ૧૮૫૪ દોલતરામ કૃપારામ પંડ્યાનો જન્મ
 ” સર ચાર્લસવુડનો કેળવણી વિષયક ખરીતો
 ” બુદ્ધિપ્રકાશ (એપ્રિલ) સોસાઈટી હસ્તક આવ્યું
 ” શમસ્‌ અલઉલ્મા જીવણજી જમશેદજી મોદી
 ” કરીમઅલી રહીમભાઇ નાનજીઆણીનો જન્મ
 ” નૃસિંહાચાર્યજીનો જન્મ
 ” સત્યપ્રકાશ-કરસનદાસ મૂલજી સંપાદિત
 ” ૧૮૫૫ નારાયણ હેમચંદ્રનો જન્મ
 ” ગોવર્ધનરામનો જન્મ
 ” ૧૮૫૬ જીવરામ અજરામર ગોરનો જન્મ
 ” છગનલાલ ઠાકોરદાસ મોદીનો જન્મ
 ” બુદ્ધિવર્ધક માસિક-મુંબાઈમાંથી
 ” વિધવા વિવાહનો કાયદો
 ” હરિલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ-તા. ૧૦ મી મે
 ” અમદાવાદ કૉલેજ સ્થપાઈ
 ” ૧૮૫૭ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીનો જન્મ–સુરતમાં
 ” કમળાશંકર પ્રાણશંકરનો જન્મ
 ” પિંગળ પ્રવેશ
 ” મુંબાઇ–યુનિવરસિટિની સ્થાપના
 ” સિપાઇનો બળવો
 ” ઇચ્છારામ સૂર્યરામનો જન્મ
 ” ૧૮૫૮ મહારાણી વિક્ટોરિયાએ હિન્દનો વહીવટ કંપની પાસેથી લીધો
 ” હો૫ વાચનમાળા પ્રસિદ્ધ થઇ
 ” અલંકાર પ્રવેશ; રસપ્રવેશ; ધર્મસભાની સ્થાપના-(અમદાવાદમાં)
 ” જોડણી કોશ–હોપસાહેબ સંપાદિત (લિખિત)
 ” નથુરામ શર્માનો જન્મ-આશ્વિન શુદ ૪
 ” મણિલાલ નભુભાઇનો જન્મ-ભાદ્ર. વદિ ૪
 ” ૧૮૫૯ બાલાશંકર ઉલ્લાસરામનો જન્મ-જેઠ શુદ ૫
 ” કેશવલાલ હ. ધ્રુવનો જન્મ
 ” છગનલાલ હરિલાલ પંડ્યાનો જન્મ
 ” ૧૮૬૦ મહીપતરામ ઈંગ્લાંડ શિક્ષણના વધુ અભ્યાસ અર્થે ગયા.
 ” તા. ૨૭ મી માર્ચ
 ” દયારામ કાવ્ય–નર્મદાશંકર સંપાદિત
 ” ગુજરાતી પિંગળ–દલપતરામ
 ” ૧૮૬૧ મહારાજ લાઈબલ કેશ
 ” મણિશંકર ગોવિંદજીનો જન્મ–જામનગરમાં
 ” મુંબઇમાં હાઇકોર્ટની સ્થાપના
 ” ચમનરાય શિવશંકર વૈષ્ણવનો જન્મ જુનાગઢમાં
 ” છોટાલાલ જીવણલાલ માસ્તરનો જન્મ
 ” ૧૮૬૨ નથુરામ સુંદરજી કવિનો જન્મ વાંકાનેરમાં
 ” ગુજરાત શાળાપત્રનો જન્મ
 ” કાવ્યદોહન–દલપતરામ
 ” ૧૮૬૩ કાવ્યસુધા રણછોડ ગલુરામ કૃત
 ” કરસનદાસ મૂળજી વિલાયત ગયા
 ” કૃષ્ણરાવ ભોળાનાથનો જન્મ
 ” ગોવિંદભાઇ હાથીભાઇનો જન્મ
 ” પ્રો. ત્રિભુવનદાસ ક. ગજ્જરનો જન્મ
 ” ૧૮૬૪ ટ્રેનિંગ કોલેજની સ્થાપના
 ” લલિતા દુઃખદર્શક નાટક
 ” ૧૮૬૫ નર્મગદ્ય
 ” સોરાબજી મંચેરજી દેસાઈનો જન્મ–નવસારી
 ” ગુજરાતી ભાષાનો ઇતિહાસ–શાસ્ત્રી વૃજલાલ
 ” ૧૮૬૫ ડાંડીઓ
 ” ૧૮૬૬ ઈંગ્લાંડનો પ્રવાસ–કરસનદાસ રચિત
 ” નર્મ કવિતા
 ” નર્મ વ્યાકરણ
 ” ઉત્તર જયકુમારી
 ” ૧૮૬૭ અભિજ્ઞાન શકુંતલા
 ” મણિશંકર રત્નજીનો જન્મ
 ” મિથ્યાભિમાન નાટક; ગુજરાતી પિંગળ
 ” ભટ્ટનું ભોપાળું
 ” હીરાલાલ વ્રજભુખણદાસ શ્રોફનો જન્મ–પેટલાદ
 ” જેકીસનદાસ જેઠાભાઇ કણીયાનો જન્મ
 ” સર મનુભાઈ નંદશંકરનો જન્મ
 ” ગુજરાતી વ્યાકરણ–ટેલરકૃત–પ્રસિદ્ધ થયું
 ” પાણી૫ત કાવ્ય-કાંટાવાળા
 ” ૧૮૬૮ રમણભાઈ મહીપતરામનો જન્મ અમદાવાદમાં
 ” કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો જન્મ-ભરૂચ
 ” કરણઘેલો, અલંકાર પ્રવેશ–નર્મદાશંકર
 ” ૧૮૬૯ નવલરામકૃત વીરમતિ નાટક
 ” મહાત્મા ગાંધીજીનો જન્મ–પોરબંદરમાં
 ” આનંદશંકર બાપુભાઇ ધ્રુવનો જન્મ
 ” ૧૮૭૦ અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મ-ચોરવાડમાં
 ” બોટાદકરનો જન્મ
 ” રાસમાળા
 ” ઉત્સર્ગમાળા–ધાતુસંગ્રહ
 ” નવલરામ ટ્રેનીંગ કોલેજ અમદાવાદમાં વાઈસ પ્રિન્સિપાલ નિમાયા
 ” ૧૮૭૧ અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના
 ” કરસનદાસ મૂળજીનું મૃત્યુ તા. ૨૮ મી ઑગસ્ટ
 ” ૧૮૭૨ ઈશ્વર પ્રાર્થનામાળા
 ” ૧૮૭૩ નર્મ કોશ
 ” રણછોડદાસ ગીરધરદાસનું મૃત્યુ
 ” ૧૮૭૪ ઈંગ્લાંડની મુસાફરી–મહીપતરામ રચિત
 ” ૧૮૭૪ સુરસિંહજી ગેહિલનો જન્મ-કલાપી–તા. ૨૬મી ફેબ્રુઆરિ
 ” કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાનો જન્મ
 ” મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન્સની સ્થાપના.
 ” ૧૮૭૫ મુંબાઈમાં આર્યસમાજની સ્થા૫ના
 ” ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીયાનો જન્મ
 ” નીતિ વિનોદ–મલબારી કૃત
 ” ૧૮૭૬ લેડી વિદ્યાગવરીનો જન્મ
 ” કરસનદાસકૃત ઈંગ્લાંડનો પ્રવાસ
 ” નવલરામ રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નિમાયા
 ” ૧૮૭૭ મહારાણી વિક્ટોરિયાએ કૈસરે હિન્દનું પદ ધારણ કર્યું.
 ” હિમતલાલ ગણેશજી અંજારિયાનો જન્મ
 ” જન્મશંકર મહાશંકર બુચ (લિલત)નો જન્મ–જુનાગઢમાં
 ” મગનભાઈ ચતુરભાઇ પટેલનો જન્મ
 ” નંદનાથ કેદારનાથ દિક્ષીતનો જન્મ
 ” ૧૮૭૮ વર્નાક્યુલર પ્રેસ એક્ટ
 ” કરસનદાસ મૂળજીનું ચરિત્ર મહીપતરામ રચિત
 ” દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ
 ” ૧૮૭૯ મેઘદુતનું ભાષાન્તર–ભીમરાવ ત
 ” દલપત કાવ્યનું પ્રકાશન
 ” દુર્ગારામ ચરિત્ર
 ” ૧૮૮૧ ભારતાર્થ પ્રકાશ
 ” અંધેરી નગરીનો ગંધર્વસેન રાજા
 ” વનરાજ ચાવડો
 ” કાન્તા–મણિલાલ. રચિત
 ” ૧૮૮૨ રણજિતરામ વાવાભાઈનો જન્મ
 ” પુરુષોત્તમ વિશ્રામ માવજીનો જન્મ મુંબાઈમાં
 ” અરદેશર ફરામજી ખબરદારનો જન્મ–દમણમાં
 ” ૧૮૮૨ સૌ. શારદા મહેતાનો જન્મ
 ” બુલબુલ
 ” સુબોધ ચિંતામણી
 ” ૧૮૮૪ ઉત્તર રામચરિત્ર
 ” ૧૮૮૪ રાણકદેવી–અનંતપ્રસાદ વૈષ્ણવ
 ” કાદંબરી છગનલાલ હરિલાલ પંડ્યા અનુવાદિત
 ” ૧૮૮૫ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડ્યું
 ” હિંદ અને બ્રિટાનિયા
 ” ઈન્ડીઅન નેશનલ કાઁગ્રેસની સ્થાપના–મુંબાઈમાં
 ” ધર્મવિચાર-નર્મદાશંકર કૃત
 ” અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીનો જન્મ
 ” ૧૮૮૬ નર્મદાશંકરનું મૃત્યુ–૨૫મી ફેબ્રુઆરિ.
 ” ભોળાનાથ સારાભાઇનું મૃત્યુ તા. ૧૧મી મે.
 ” બૃહદ્‌ કાવ્યદોહન–ભા. ૧ લો.
 ” ૧૮૮૭ ભારતીભુષણ–બાલશંકર સંપાદિત
 ” સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો.
 ” કુસુમમાળા–નરસિંહરાવ
 ” ૧૮૮૭ જ્ઞાનસુધા
 ” ૧૮૮૮ જેડણી વિષે વિચાર–નરસિંહરાવ
 ” ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ
 ” નવલરામનું મૃત્યુ-૭ મી ઑગસ્ટ ને મંગળવાર
 ” ૧૮૮૯ રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ
 ” મુદ્રારાક્ષસ–કેશવલાલ ધ્રુવ
 ” ગંગા ગુર્જર–ઇચ્છારામ લિખિત
 ” કુસુમાવળી
 ” સ્નેહમુદ્રા
 ” પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ
 ” ૧૮૯૦ ભીમરાવનું મૃત્યુ. ૧૩મી જાન્યુઆરી ને સોમવાર
 ” પ્રાચીન કાવ્યમાળા
 ” ૧૮૯૧ નવલ ગ્રંથાવળી
 ” મહીપતરામનું મૃત્યુ. ૩૦મી મે
 ” ૧૮૯૨ અમરૂ શતક
 ” સરસ્વતીચંદ્ર ભા. ૨
 ” ૧૮૯૩ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ
 ” ૧૮૯૪ મલબારી કૃત અનુભવિકા
 ” ૧૮૯૪ ગુજરાતની જુની વાતો
 ” ૧૮૯૫ ગીતગોવિંદ
 ” કુંજવિહાર
 ” ૧૮૯૬ હરિલાલ ધ્રુવનું અવસાન તા. ૨૯મી જુન
 ” ૧૮૯૬ લઘુભારત–ગણપતરામ કૃત
 ” હૃદયવિણા
 ” કુંજવિહાર-હરિલાલ ધ્રુવ રચિત કાવ્યસંગ્રહ
 ” મોહનલાલ રણછોડલાલ ઝવેરીનું મૃત્યુ
 ” ઝવેરીલાલ યાજ્ઞિકનું મૃત્યુ
 ” ૧૮૯૭ વાઘજી આશારામનું મૃત્યુ
 ” પૃથ્વીરાજ રાસો–ભીમરાવ રચિત
 ” ૧૮૯૮ સંસારિકા
 ” ગુજરાતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ-ગોવિંદભાઈ રચિત
 ” રણછોડલાલ છોટાલાલનું મૃત્યુ
 ” કવિ દલપતરામનો સ્વર્ગવાસ તા. ૨૫ મી માર્ચ
 ” બાલાશંકર ઉલ્લાસરામનું મૃત્યુ તા. ૨૧મી માર્ચ
 ” ૧૮૯૮ સરસ્વતીચંદ્ર ભા. ૩
 ” શોભના સાથે સુરસિંહજીનાં લગ્ન
 ” મણિલાલ નભુભાઈનું મૃત્યુ –૩ જી ઓકટોમ્બર
 ” ૧૮૯૯ ગુજરાતી જ્ઞાનચક્ર–રતનજી શેઠનાવાળું
 ” ૧૮૯૯ ઝવેરચંદ મેઘાણીનો જન્મ
 ” ચંદ્રકાન્ત-ભાગ. ૧
 ” સિદ્ધાન્તસાર
 ” ૧૯૦૦ સુરસિંહજીનું મૃત્યુ
 ” ભદ્રંભદ્ર
 ” ૧૯૦૧ કાવ્ય રસિકા–ખબરદાર
 ” સરસ્વતીચંદ્ર ભા. ૪
 ” કવિતા અને સાહિત્ય
 ” ૧૯૦૨ ‘વસન્ત’ પ્રગટ થયું
 ” ૧૯૦૩ કલાપીનો કેકારવ-મણિશંકર સંપાદિત
 ” કાવ્ય માધુર્ય
 ” ૧૯૦૩ કેટલાંક કાવ્યો
 ” ૧૯૦૪ યોગિની–પ્રથમ ભાગ
 ” કાબરાજીનું મૃત્યુ તા. ૨૫મી એપ્રિલ
 ” ૧૯૦૫ દેશભક્તિનાં કાવ્યો
 ” વસંતોત્સવ
 ” નંદશંકરનું મૃત્યુ
 ” સાહિત્ય પરિષદની બેઠક–અમદાવાદ
 ” વિલાસિકા
 ” રણપિંગળ–રણછોડભાઇ
 ” ૧૯૦૬ ડાહ્યાભાઇ ધોળશાનું મૃત્યુ
 ” વિક્રમોવર્શય નાટક–કે. હ. ધ્રુવ
 ” ૧૯૦૭ ગોવર્ધનરાયનું મૃત્યુ તા. ૪થી જાન્યુઆરિ.
 ” મનઃસુખરામનું મૃત્યુ. વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે
 ” શાંકરભાષ્ય–અનુવાદ
 ” ૧૯૦૮ ઉષાકાન્ત
 ” વસન્તોત્સવ–કવિ ન્હાનાલાલ કૃત
 ” સોસાઇટીનો હીરક મહોત્સવ
 ” નવી વાંચનમાળા
 ” ‘હિંદ સ્વરાજ્ય’નું પુસ્તક ગાંધીજી રચિત પ્રગટ થયું
 ” ૧૯૦૯ ઈંદુકુમાર ભા. ૧
 ” ૧૯૧૦ માઇલસ્ટોન્સ અંગ્રેજીમાં
 ” ૧૯૧૦ ગોવર્ધનરામનું જીવનચરિત્ર
 ” ગીતાનો અનુવાદ-ન્હાનાલાલ કૃત
 ” ૧૯૧૧ બાલા
 ” દિલ્હીમાં રાજ્યારોહણ
 ” લેન્ડારના કાલ્પનિક સંવાદો
 ” ૧૯૧૨ “સાહિત્ય”–વડોદરામાંથી
 ” મલબારીનું અવસાન
 ” લાલશંકરનું અવસાન
 ” બોટાદકર કૃત કલ્લોલિની
 ” ઇચ્છારામ સૂર્યરામનું મૃત્યુ
 ” ૧૯૧૨ લલિતનાં કાવ્યો
 ” ૧૯૧૩ કહાન્ડદે પ્રબંધ
 ” ૧૯૧૪ નુપૂરઝંકાર
 ” રાઇનો પર્વત
 ” જયા અને જયંત
 ” ૧૯૧૫ સ્મરણ સંહિતા
 ” ૧૯૧૫ હાસ્યમંદિર
 ” વેરની વસુલાત
 ” ૧૯૧૬ પાટણની પ્રભુતા, વીસમી સદી, ચિત્રાંગદા;
 ” આપણો ધર્મ
 ” કાદંબરી–પૂર્વાધ
 ” સ્વપ્નની સુંદરી
 ” ૧૯૧૭ રણજીતરામનું મૃત્યુ
 ” ભણકાર
 ” દોલતરામનું મૃત્યુ
 ” ગુજરાતનો નાથ
 ” મલબારીનો કાવ્યસંગ્રહ
 ” ભોગીન્દ્રરાવનું મૃત્યુ
 ” નંદશંકરનું જીવનચરિત્ર
 ” ૧૯૧૮ ગુજરાત સાહિત્ય સભા તરફથી સાહિત્યના અભ્યાસની પરીક્ષા
 ” ૧૯૧૯ કોનો વાંક?
 ” મલયાનિલનું મૃત્યુ
 ” ૧૯૨૧ હાજી મહમદનું મૃત્યુ
 ” મહિલામિત્ર પુસ્તક, ૧
 ” ત્રિવેદી વાચનમાળા
 ” નવચેતન–કલકત્તા
 ” ૧૯૨૨ તનસુખરામનો સ્વર્ગવાસ
 ” સાહિત્ય પ્રવેશિકા
 ” ૧૯૨૩ રણછોડભાઈનું મૃત્યુ
 ” મણિશંકર રત્નજીનું મૃત્યુ
 ” કાવ્ય સમુચ્ચય
 ” ૧૯૨૩ સૌરાષ્ટ્રની રસધાર
 ” હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ
 ” ઉગતી જુવાની
 ” ૧૯૨૪ બોટાદકરનું મૃત્યુ
 ” રાજાધિરાજ
 ” મુનશીનાં નાટકો, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા
 ” Further Milestones-ઇંગ્રેજીમાં
 ” પહેલી પત્રકાર પરિષદ
 ” ૧૯૨૫ મત્સ્યગંધા અને બીજાં નાટકો
 ” ૧૯૨૬ તણખા ભા. ૧
 ” અણુભાષ્ય
 ” સ્મરણ મુકુર
 ” ૧૯૨૭ વસન્ત રજત મહોત્સવ
 ” પ્રાચીન ગુર્જર કાવ્ય
 ” આત્મકથા-મહાત્મા ગાંધીજી
 ” ૧૯૨૮ રમણભાઈનું મૃત્યુ
 ” લિરિક
 ” ૧૯૨૯ કાકાની શશી
 ” કૌટિલ્ય ભગવાન
 ” ૧૯૩૦ પારિભાષિક શબ્દકોષ
 ” ૧૯૩૧ ખબરદાર કનકોત્સવ
 ” આપણી કવિતા સમૃદ્ધિ
 ” ૧૯૩૨ મુનશીનાં સામાજિક નાટકો–