ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગુજરાતી સાહિત્યની સાલવારી
Jump to navigation
Jump to search
ગુજરાતી સાહિત્ય સાલવારી
— : અર્વાચીન :—
| સન | ૧૮૦૨ | વસઈનું તહનામું |
| ” | ૧૮૦૩ | રણછોડદાસ ગીરધરભાઇનો જન્મ |
| ” | ૧૮૦૪ | ડૉ. ડ્રમંડે ગુજરાતી કહેવત સંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યું. (ટેલર) |
| ” | ૧૮૦૯ | દુર્ગારામનો જન્મ તા. ૨૫ મી ડિસેમ્બર |
| ” | ૧૮૧૧ | ગુજરાતી ટાઇપમાં ચોપાનિયું પ્રથમ છપાયું |
| ” | ૧૮૧૮ | ભોગીલાલ પ્રાણવલ્લભદાસનો જન્મ |
| ” | ૧૮૧૯ | સંગીતશાસ્ત્રી આદિત્યરામજીનો જન્મ–જુનાગઢમાં |
| ” | ૧૮૨૦ | કવિ દલપતરામનો જન્મ |
| ” | ” | જોસફ વૉર્ન ટેલરનો જન્મ–ગુજરાતી વ્યાકરણ રચનાર |
| ” | ” | દેશીઓ માટે બાર શાળાઓ કાઢવામાં આવી. |
| ” | ૧૮૨૨ | મણિશંકર જટાશંકર કીકાણીનો જન્મ |
| ” | ૧૮૨૨ | ભોળાનાથ સારાભાઈનો જન્મ (વડોદરામાં) |
| ” | ૧૮૨૩ | રણછોડલાલ છોટાલાલનો જન્મ |
| ” | ૧૮૨૪ | સ્વામિ દયાનંદ સરસ્વતીનો જન્મ |
| ” | ૧૮૨૫ | નેટિવ એજ્યુકેશન સોસાઈટી સ્થપાઇ |
| ” | ૧૮૨૬ | સુરતમાં પહેલ વહેલી ગુજરાતી નિશાળ |
| ” | ૧૮૨૮ | સતી થવાનો ચાલ બંધ પડ્યો. |
| ” | ” | રસિક વલ્લભ ગ્રંથ કવિ દયારામે રચ્યો |
| ” | ” | બ્રહ્મોસમાજની સ્થાપના |
| ” | ૧૮૨૯ | મોહનલાલ રણછોડદાસનો જન્મ |
| ” | ” | લોર્ડ બેન્ટિકે સતીનો ચાલ બંધ પાડ્યો |
| ” | ” | મહીપતરામનો જન્મ સુરતમાં–૩જી ડિસેમ્બરે |
| ” | ૧૮૩૦ | હિન્દુસ્તાનમાં પૉસ્ટ ઑફિસની સ્થાપના |
| ” | ૧૮૩૨ | કરસનદાસ મુળજીનો જન્મ તા. ૨૫ મી જુલાઇ |
| ” | ૧૮૩૩ | કવિ નર્મદાશંકરનો જન્મ ૨૪ મી ઓગસ્ટ |
| ” | ” | રાજા રામમોહનરાયનું અવસાન |
| ” | ૧૮૩૫ | નંદશંકર તુલજાશંકરનો જન્મ એપ્રિલ સુરતમાં |
| ” | ૧૮૩૫ | છાપખાનાની છૂટનો કાયદો ૫સાર થયો |
| ” | ૧૮૩૬ | નવલરામનો જન્મ. ૯મી માર્ચ |
| ” | ” | ઝવેરીલાલ ઉમિયાશંકરનો જન્મ એપ્રિલમાં |
| ” | ૧૮૩૭ | સુરતમાં મોટી આગ |
| ” | ૧૮૩૮ | રણછોડભાઈ ઉદયરામનો જન્મ શ્રાવણ સુદી ૮ મહુધામાં |
| ” | ” | ભગવાનલાલ ઈંદ્રજીનો જન્મ |
| ” | ૧૮૪૦ | નેટીવ બોર્ડ ઓફ એજ્યુકેશન સ્થપાયું |
| ” | ” | સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ |
| ” | ૧૮૪૦ | મનઃસુખરામનો જન્મ તા. ૯ મી મે–નડિઆદમાં |
| ” | ” | વલ્લભજી હરિદત્ત આચાર્યનો જન્મ |
| ” | ” | રણછોડ ગલુરામનો જન્મ અમદાવાદમાં |
| ” | ૧૮૪૨ | કેખુશરૂ કાબરાજીનો જન્મ ૨૧ મી ઓગસ્ટ–મુંબાઈમાં |
| ” | ” | સુરતમાં પુસ્તક પ્રચારક મંડળની સ્થાપના |
| ” | ” | ,, ઈંગ્રેજી સ્કુલ સ્થપાઈ |
| ” | ૧૮૪૪ | કાંટાવાળા હરગોવિંદદાસનો જન્મ અષાઢ વદ ૫ |
| ” | ” | અંબાલાલ સાકરલાલ દેસાઈનો જન્મ |
| ” | ” | શંકરલાલ માહેશ્વરનો જન્મ–જામનગરમાં |
| ” | ” | માનવ ધર્મ સભાની સ્થા૫ના-સુરતમાં–જુન ૨૨મી |
| ” | ” | મણિભાઇ જશભાઇનો જન્મ–મે. માં–નડિઆદમાં |
| ” | ૧૮૪૫ | ભાઇશંકરનો જન્મ શ્રાવણ સુદી ૧૧ |
| ” | ” | લાલશંકરનો જન્મ નારદીપુરમાં |
| ” | ” | પંડિત ગટુલાલજીનો જન્મ જુનાગઢમાં |
| ” | ૧૮૪૭ | ગોકળદાસ કહાનદાસ પારેખનો જન્મ મહા સુદી ૮ |
| ” | ૧૮૪૮ | ગણપતરામ રાજારામનો જન્મ |
| ” | ૧૮૪૮ | (૨૬ મી ડિસેમ્બર ગુજરાત વર્નાકયુલર સોસાઇટીની સ્થાપના) |
| ” | ૧૮૪૯ | ડૉ. ત્રિભુવનદાસ મોતીચંદનો જન્મ |
| ” | ” | ભુતનિબંધ, જ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના |
| ” | ૧૮૪૦ | (૪થી જુન) સુરત એન્ડ્રૂઝ લાઇબ્રેરીની સ્થાપના |
| ” | ” | છોટાલાલ નરભેરામ ભટ્ટનો જન્મ |
| ” | ૧૮૫૧ | હુન્નરખાનની ચઢાઈ |
| ” | ૧૮૫૧ | લક્ષ્મીનાટક |
| ” | ” | પાલનજી બરજોરજી દેશાઇનો જન્મ–નવસારીમાં |
| ” | ” | બુદ્ધિવર્ધક સભાની સ્થાપના–મુંબઈમાં |
| ” | ” | ભીમરાવ ભોળાનાથનો જન્મ તા. રજી ઑક્ટોમ્બરને ગુરૂવાર |
| ” | ” | કેશવલાલ હરિલાલનો જન્મ |
| ” | ” | અમદાવાદનો ઇતિહાસ–મગનલાલકૃત |
| ” | ૧૮૫૨ | લલિતાશંકર લાલશંકરનો જન્મ |
| ” | ૧૮૫૩ | દયારામનું મૃત્યુ |
| ” | ” | મુંબાઈથી થાણા સુધી રેલવે |
| ” | ” | બેહરામજી મે. મલબારીનો જન્મ |
| ” | ૧૮૫૪ | દોલતરામ કૃપારામ પંડ્યાનો જન્મ |
| ” | ” | સર ચાર્લસવુડનો કેળવણી વિષયક ખરીતો |
| ” | ” | બુદ્ધિપ્રકાશ (એપ્રિલ) સોસાઈટી હસ્તક આવ્યું |
| ” | ” | શમસ્ અલઉલ્મા જીવણજી જમશેદજી મોદી |
| ” | ” | કરીમઅલી રહીમભાઇ નાનજીઆણીનો જન્મ |
| ” | ” | નૃસિંહાચાર્યજીનો જન્મ |
| ” | ” | સત્યપ્રકાશ-કરસનદાસ મૂલજી સંપાદિત |
| ” | ૧૮૫૫ | નારાયણ હેમચંદ્રનો જન્મ |
| ” | ” | ગોવર્ધનરામનો જન્મ |
| ” | ૧૮૫૬ | જીવરામ અજરામર ગોરનો જન્મ |
| ” | ” | છગનલાલ ઠાકોરદાસ મોદીનો જન્મ |
| ” | ” | બુદ્ધિવર્ધક માસિક-મુંબાઈમાંથી |
| ” | ” | વિધવા વિવાહનો કાયદો |
| ” | ” | હરિલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ-તા. ૧૦ મી મે |
| ” | ” | અમદાવાદ કૉલેજ સ્થપાઈ |
| ” | ૧૮૫૭ | ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીનો જન્મ–સુરતમાં |
| ” | ” | કમળાશંકર પ્રાણશંકરનો જન્મ |
| ” | ” | પિંગળ પ્રવેશ |
| ” | ” | મુંબાઇ–યુનિવરસિટિની સ્થાપના |
| ” | ” | સિપાઇનો બળવો |
| ” | ” | ઇચ્છારામ સૂર્યરામનો જન્મ |
| ” | ૧૮૫૮ | મહારાણી વિક્ટોરિયાએ હિન્દનો વહીવટ કંપની પાસેથી લીધો |
| ” | ” | હો૫ વાચનમાળા પ્રસિદ્ધ થઇ |
| ” | ” | અલંકાર પ્રવેશ; રસપ્રવેશ; ધર્મસભાની સ્થાપના-(અમદાવાદમાં) |
| ” | ” | જોડણી કોશ–હોપસાહેબ સંપાદિત (લિખિત) |
| ” | ” | નથુરામ શર્માનો જન્મ-આશ્વિન શુદ ૪ |
| ” | ” | મણિલાલ નભુભાઇનો જન્મ-ભાદ્ર. વદિ ૪ |
| ” | ૧૮૫૯ | બાલાશંકર ઉલ્લાસરામનો જન્મ-જેઠ શુદ ૫ |
| ” | ” | કેશવલાલ હ. ધ્રુવનો જન્મ |
| ” | ” | છગનલાલ હરિલાલ પંડ્યાનો જન્મ |
| ” | ૧૮૬૦ | મહીપતરામ ઈંગ્લાંડ શિક્ષણના વધુ અભ્યાસ અર્થે ગયા. |
| ” | તા. ૨૭ મી માર્ચ | |
| ” | ” | દયારામ કાવ્ય–નર્મદાશંકર સંપાદિત |
| ” | ” | ગુજરાતી પિંગળ–દલપતરામ |
| ” | ૧૮૬૧ | મહારાજ લાઈબલ કેશ |
| ” | ” | મણિશંકર ગોવિંદજીનો જન્મ–જામનગરમાં |
| ” | ” | મુંબઇમાં હાઇકોર્ટની સ્થાપના |
| ” | ” | ચમનરાય શિવશંકર વૈષ્ણવનો જન્મ જુનાગઢમાં |
| ” | ” | છોટાલાલ જીવણલાલ માસ્તરનો જન્મ |
| ” | ૧૮૬૨ | નથુરામ સુંદરજી કવિનો જન્મ વાંકાનેરમાં |
| ” | ” | ગુજરાત શાળાપત્રનો જન્મ |
| ” | ” | કાવ્યદોહન–દલપતરામ |
| ” | ૧૮૬૩ | કાવ્યસુધા રણછોડ ગલુરામ કૃત |
| ” | ” | કરસનદાસ મૂળજી વિલાયત ગયા |
| ” | ” | કૃષ્ણરાવ ભોળાનાથનો જન્મ |
| ” | ” | ગોવિંદભાઇ હાથીભાઇનો જન્મ |
| ” | ” | પ્રો. ત્રિભુવનદાસ ક. ગજ્જરનો જન્મ |
| ” | ૧૮૬૪ | ટ્રેનિંગ કોલેજની સ્થાપના |
| ” | ” | લલિતા દુઃખદર્શક નાટક |
| ” | ૧૮૬૫ | નર્મગદ્ય |
| ” | ” | સોરાબજી મંચેરજી દેસાઈનો જન્મ–નવસારી |
| ” | ” | ગુજરાતી ભાષાનો ઇતિહાસ–શાસ્ત્રી વૃજલાલ |
| ” | ૧૮૬૫ | ડાંડીઓ |
| ” | ૧૮૬૬ | ઈંગ્લાંડનો પ્રવાસ–કરસનદાસ રચિત |
| ” | ” | નર્મ કવિતા |
| ” | ” | નર્મ વ્યાકરણ |
| ” | ” | ઉત્તર જયકુમારી |
| ” | ૧૮૬૭ | અભિજ્ઞાન શકુંતલા |
| ” | ” | મણિશંકર રત્નજીનો જન્મ |
| ” | ” | મિથ્યાભિમાન નાટક; ગુજરાતી પિંગળ |
| ” | ” | ભટ્ટનું ભોપાળું |
| ” | ” | હીરાલાલ વ્રજભુખણદાસ શ્રોફનો જન્મ–પેટલાદ |
| ” | ” | જેકીસનદાસ જેઠાભાઇ કણીયાનો જન્મ |
| ” | ” | સર મનુભાઈ નંદશંકરનો જન્મ |
| ” | ” | ગુજરાતી વ્યાકરણ–ટેલરકૃત–પ્રસિદ્ધ થયું |
| ” | ” | પાણી૫ત કાવ્ય-કાંટાવાળા |
| ” | ૧૮૬૮ | રમણભાઈ મહીપતરામનો જન્મ અમદાવાદમાં |
| ” | ” | કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો જન્મ-ભરૂચ |
| ” | ” | કરણઘેલો, અલંકાર પ્રવેશ–નર્મદાશંકર |
| ” | ૧૮૬૯ | નવલરામકૃત વીરમતિ નાટક |
| ” | ” | મહાત્મા ગાંધીજીનો જન્મ–પોરબંદરમાં |
| ” | ” | આનંદશંકર બાપુભાઇ ધ્રુવનો જન્મ |
| ” | ૧૮૭૦ | અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મ-ચોરવાડમાં |
| ” | ” | બોટાદકરનો જન્મ |
| ” | ” | રાસમાળા |
| ” | ” | ઉત્સર્ગમાળા–ધાતુસંગ્રહ |
| ” | ” | નવલરામ ટ્રેનીંગ કોલેજ અમદાવાદમાં વાઈસ પ્રિન્સિપાલ નિમાયા |
| ” | ૧૮૭૧ | અમદાવાદમાં પ્રાર્થના સમાજની સ્થાપના |
| ” | ” | કરસનદાસ મૂળજીનું મૃત્યુ તા. ૨૮ મી ઑગસ્ટ |
| ” | ૧૮૭૨ | ઈશ્વર પ્રાર્થનામાળા |
| ” | ૧૮૭૩ | નર્મ કોશ |
| ” | ” | રણછોડદાસ ગીરધરદાસનું મૃત્યુ |
| ” | ૧૮૭૪ | ઈંગ્લાંડની મુસાફરી–મહીપતરામ રચિત |
| ” | ૧૮૭૪ | સુરસિંહજી ગેહિલનો જન્મ-કલાપી–તા. ૨૬મી ફેબ્રુઆરિ |
| ” | ” | કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાનો જન્મ |
| ” | ” | મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન્સની સ્થાપના. |
| ” | ૧૮૭૫ | મુંબાઈમાં આર્યસમાજની સ્થા૫ના |
| ” | ” | ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીયાનો જન્મ |
| ” | ” | નીતિ વિનોદ–મલબારી કૃત |
| ” | ૧૮૭૬ | લેડી વિદ્યાગવરીનો જન્મ |
| ” | ” | કરસનદાસકૃત ઈંગ્લાંડનો પ્રવાસ |
| ” | ” | નવલરામ રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નિમાયા |
| ” | ૧૮૭૭ | મહારાણી વિક્ટોરિયાએ કૈસરે હિન્દનું પદ ધારણ કર્યું. |
| ” | ” | હિમતલાલ ગણેશજી અંજારિયાનો જન્મ |
| ” | ” | જન્મશંકર મહાશંકર બુચ (લિલત)નો જન્મ–જુનાગઢમાં |
| ” | ” | મગનભાઈ ચતુરભાઇ પટેલનો જન્મ |
| ” | ” | નંદનાથ કેદારનાથ દિક્ષીતનો જન્મ |
| ” | ૧૮૭૮ | વર્નાક્યુલર પ્રેસ એક્ટ |
| ” | ” | કરસનદાસ મૂળજીનું ચરિત્ર મહીપતરામ રચિત |
| ” | ” | દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ |
| ” | ૧૮૭૯ | મેઘદુતનું ભાષાન્તર–ભીમરાવ ત |
| ” | ” | દલપત કાવ્યનું પ્રકાશન |
| ” | ” | દુર્ગારામ ચરિત્ર |
| ” | ૧૮૮૧ | ભારતાર્થ પ્રકાશ |
| ” | ” | અંધેરી નગરીનો ગંધર્વસેન રાજા |
| ” | ” | વનરાજ ચાવડો |
| ” | ” | કાન્તા–મણિલાલ. રચિત |
| ” | ૧૮૮૨ | રણજિતરામ વાવાભાઈનો જન્મ |
| ” | ” | પુરુષોત્તમ વિશ્રામ માવજીનો જન્મ મુંબાઈમાં |
| ” | ” | અરદેશર ફરામજી ખબરદારનો જન્મ–દમણમાં |
| ” | ૧૮૮૨ | સૌ. શારદા મહેતાનો જન્મ |
| ” | ” | બુલબુલ |
| ” | ” | સુબોધ ચિંતામણી |
| ” | ૧૮૮૪ | ઉત્તર રામચરિત્ર |
| ” | ૧૮૮૪ | રાણકદેવી–અનંતપ્રસાદ વૈષ્ણવ |
| ” | ” | કાદંબરી છગનલાલ હરિલાલ પંડ્યા અનુવાદિત |
| ” | ૧૮૮૫ | પ્રાચીન કાવ્ય ત્રિમાસિક નિકળવા માંડ્યું |
| ” | ” | હિંદ અને બ્રિટાનિયા |
| ” | ” | ઈન્ડીઅન નેશનલ કાઁગ્રેસની સ્થાપના–મુંબાઈમાં |
| ” | ” | ધર્મવિચાર-નર્મદાશંકર કૃત |
| ” | ” | અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીનો જન્મ |
| ” | ૧૮૮૬ | નર્મદાશંકરનું મૃત્યુ–૨૫મી ફેબ્રુઆરિ. |
| ” | ” | ભોળાનાથ સારાભાઇનું મૃત્યુ તા. ૧૧મી મે. |
| ” | ” | બૃહદ્ કાવ્યદોહન–ભા. ૧ લો. |
| ” | ૧૮૮૭ | ભારતીભુષણ–બાલશંકર સંપાદિત |
| ” | ” | સરસ્વતીચંદ્ર ભા. ૧ પ્રસિદ્ધ થયો. |
| ” | ” | કુસુમમાળા–નરસિંહરાવ |
| ” | ૧૮૮૭ | જ્ઞાનસુધા |
| ” | ૧૮૮૮ | જેડણી વિષે વિચાર–નરસિંહરાવ |
| ” | ” | ભગવાનલાલ ઈંદ્રજીનું મૃત્યુ |
| ” | ” | નવલરામનું મૃત્યુ-૭ મી ઑગસ્ટ ને મંગળવાર |
| ” | ૧૮૮૯ | રસશાસ્ત્ર છોટાલાલ નરભેરામ |
| ” | ” | મુદ્રારાક્ષસ–કેશવલાલ ધ્રુવ |
| ” | ” | ગંગા ગુર્જર–ઇચ્છારામ લિખિત |
| ” | ” | કુસુમાવળી |
| ” | ” | સ્નેહમુદ્રા |
| ” | ” | પ્રબંધ ચિંતામણી–રામચંદ્ર દીનાનાથ |
| ” | ૧૮૯૦ | ભીમરાવનું મૃત્યુ. ૧૩મી જાન્યુઆરી ને સોમવાર |
| ” | ” | પ્રાચીન કાવ્યમાળા |
| ” | ૧૮૯૧ | નવલ ગ્રંથાવળી |
| ” | ” | મહીપતરામનું મૃત્યુ. ૩૦મી મે |
| ” | ૧૮૯૨ | અમરૂ શતક |
| ” | ” | સરસ્વતીચંદ્ર ભા. ૨ |
| ” | ૧૮૯૩ | શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનું મૃત્યુ |
| ” | ૧૮૯૪ | મલબારી કૃત અનુભવિકા |
| ” | ૧૮૯૪ | ગુજરાતની જુની વાતો |
| ” | ૧૮૯૫ | ગીતગોવિંદ |
| ” | ” | કુંજવિહાર |
| ” | ૧૮૯૬ | હરિલાલ ધ્રુવનું અવસાન તા. ૨૯મી જુન |
| ” | ૧૮૯૬ | લઘુભારત–ગણપતરામ કૃત |
| ” | ” | હૃદયવિણા |
| ” | ” | કુંજવિહાર-હરિલાલ ધ્રુવ રચિત કાવ્યસંગ્રહ |
| ” | ” | મોહનલાલ રણછોડલાલ ઝવેરીનું મૃત્યુ |
| ” | ” | ઝવેરીલાલ યાજ્ઞિકનું મૃત્યુ |
| ” | ૧૮૯૭ | વાઘજી આશારામનું મૃત્યુ |
| ” | ” | પૃથ્વીરાજ રાસો–ભીમરાવ રચિત |
| ” | ૧૮૯૮ | સંસારિકા |
| ” | ” | ગુજરાતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ-ગોવિંદભાઈ રચિત |
| ” | ” | રણછોડલાલ છોટાલાલનું મૃત્યુ |
| ” | ” | કવિ દલપતરામનો સ્વર્ગવાસ તા. ૨૫ મી માર્ચ |
| ” | ” | બાલાશંકર ઉલ્લાસરામનું મૃત્યુ તા. ૨૧મી માર્ચ |
| ” | ૧૮૯૮ | સરસ્વતીચંદ્ર ભા. ૩ |
| ” | ” | શોભના સાથે સુરસિંહજીનાં લગ્ન |
| ” | ” | મણિલાલ નભુભાઈનું મૃત્યુ –૩ જી ઓકટોમ્બર |
| ” | ૧૮૯૯ | ગુજરાતી જ્ઞાનચક્ર–રતનજી શેઠનાવાળું |
| ” | ૧૮૯૯ | ઝવેરચંદ મેઘાણીનો જન્મ |
| ” | ” | ચંદ્રકાન્ત-ભાગ. ૧ |
| ” | ” | સિદ્ધાન્તસાર |
| ” | ૧૯૦૦ | સુરસિંહજીનું મૃત્યુ |
| ” | ” | ભદ્રંભદ્ર |
| ” | ૧૯૦૧ | કાવ્ય રસિકા–ખબરદાર |
| ” | ” | સરસ્વતીચંદ્ર ભા. ૪ |
| ” | ” | કવિતા અને સાહિત્ય |
| ” | ૧૯૦૨ | ‘વસન્ત’ પ્રગટ થયું |
| ” | ૧૯૦૩ | કલાપીનો કેકારવ-મણિશંકર સંપાદિત |
| ” | ” | કાવ્ય માધુર્ય |
| ” | ૧૯૦૩ | કેટલાંક કાવ્યો |
| ” | ૧૯૦૪ | યોગિની–પ્રથમ ભાગ |
| ” | ” | કાબરાજીનું મૃત્યુ તા. ૨૫મી એપ્રિલ |
| ” | ૧૯૦૫ | દેશભક્તિનાં કાવ્યો |
| ” | ” | વસંતોત્સવ |
| ” | ” | નંદશંકરનું મૃત્યુ |
| ” | ” | સાહિત્ય પરિષદની બેઠક–અમદાવાદ |
| ” | ” | વિલાસિકા |
| ” | ” | રણપિંગળ–રણછોડભાઇ |
| ” | ૧૯૦૬ | ડાહ્યાભાઇ ધોળશાનું મૃત્યુ |
| ” | ” | વિક્રમોવર્શય નાટક–કે. હ. ધ્રુવ |
| ” | ૧૯૦૭ | ગોવર્ધનરાયનું મૃત્યુ તા. ૪થી જાન્યુઆરિ. |
| ” | ” | મનઃસુખરામનું મૃત્યુ. વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે |
| ” | ” | શાંકરભાષ્ય–અનુવાદ |
| ” | ૧૯૦૮ | ઉષાકાન્ત |
| ” | ” | વસન્તોત્સવ–કવિ ન્હાનાલાલ કૃત |
| ” | ” | સોસાઇટીનો હીરક મહોત્સવ |
| ” | ” | નવી વાંચનમાળા |
| ” | ” | ‘હિંદ સ્વરાજ્ય’નું પુસ્તક ગાંધીજી રચિત પ્રગટ થયું |
| ” | ૧૯૦૯ | ઈંદુકુમાર ભા. ૧ |
| ” | ૧૯૧૦ | માઇલસ્ટોન્સ અંગ્રેજીમાં |
| ” | ૧૯૧૦ | ગોવર્ધનરામનું જીવનચરિત્ર |
| ” | ” | ગીતાનો અનુવાદ-ન્હાનાલાલ કૃત |
| ” | ૧૯૧૧ | બાલા |
| ” | ” | દિલ્હીમાં રાજ્યારોહણ |
| ” | ” | લેન્ડારના કાલ્પનિક સંવાદો |
| ” | ૧૯૧૨ | “સાહિત્ય”–વડોદરામાંથી |
| ” | ” | મલબારીનું અવસાન |
| ” | ” | લાલશંકરનું અવસાન |
| ” | ” | બોટાદકર કૃત કલ્લોલિની |
| ” | ” | ઇચ્છારામ સૂર્યરામનું મૃત્યુ |
| ” | ૧૯૧૨ | લલિતનાં કાવ્યો |
| ” | ૧૯૧૩ | કહાન્ડદે પ્રબંધ |
| ” | ૧૯૧૪ | નુપૂરઝંકાર |
| ” | ” | રાઇનો પર્વત |
| ” | ” | જયા અને જયંત |
| ” | ૧૯૧૫ | સ્મરણ સંહિતા |
| ” | ૧૯૧૫ | હાસ્યમંદિર |
| ” | ” | વેરની વસુલાત |
| ” | ૧૯૧૬ | પાટણની પ્રભુતા, વીસમી સદી, ચિત્રાંગદા; |
| ” | ” | આપણો ધર્મ |
| ” | ” | કાદંબરી–પૂર્વાધ |
| ” | ” | સ્વપ્નની સુંદરી |
| ” | ૧૯૧૭ | રણજીતરામનું મૃત્યુ |
| ” | ” | ભણકાર |
| ” | ” | દોલતરામનું મૃત્યુ |
| ” | ” | ગુજરાતનો નાથ |
| ” | ” | મલબારીનો કાવ્યસંગ્રહ |
| ” | ” | ભોગીન્દ્રરાવનું મૃત્યુ |
| ” | ” | નંદશંકરનું જીવનચરિત્ર |
| ” | ૧૯૧૮ | ગુજરાત સાહિત્ય સભા તરફથી સાહિત્યના અભ્યાસની પરીક્ષા |
| ” | ૧૯૧૯ | કોનો વાંક? |
| ” | ” | મલયાનિલનું મૃત્યુ |
| ” | ૧૯૨૧ | હાજી મહમદનું મૃત્યુ |
| ” | ” | મહિલામિત્ર પુસ્તક, ૧ |
| ” | ” | ત્રિવેદી વાચનમાળા |
| ” | ” | નવચેતન–કલકત્તા |
| ” | ૧૯૨૨ | તનસુખરામનો સ્વર્ગવાસ |
| ” | ” | સાહિત્ય પ્રવેશિકા |
| ” | ૧૯૨૩ | રણછોડભાઈનું મૃત્યુ |
| ” | ” | મણિશંકર રત્નજીનું મૃત્યુ |
| ” | ” | કાવ્ય સમુચ્ચય |
| ” | ૧૯૨૩ | સૌરાષ્ટ્રની રસધાર |
| ” | ” | હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ |
| ” | ” | ઉગતી જુવાની |
| ” | ૧૯૨૪ | બોટાદકરનું મૃત્યુ |
| ” | ” | રાજાધિરાજ |
| ” | ” | મુનશીનાં નાટકો, પુરંદર પરાજય અને અવિભક્ત આત્મા |
| ” | ” | Further Milestones-ઇંગ્રેજીમાં |
| ” | ” | પહેલી પત્રકાર પરિષદ |
| ” | ૧૯૨૫ | મત્સ્યગંધા અને બીજાં નાટકો |
| ” | ૧૯૨૬ | તણખા ભા. ૧ |
| ” | ” | અણુભાષ્ય |
| ” | ” | સ્મરણ મુકુર |
| ” | ૧૯૨૭ | વસન્ત રજત મહોત્સવ |
| ” | ” | પ્રાચીન ગુર્જર કાવ્ય |
| ” | ” | આત્મકથા-મહાત્મા ગાંધીજી |
| ” | ૧૯૨૮ | રમણભાઈનું મૃત્યુ |
| ” | ” | લિરિક |
| ” | ૧૯૨૯ | કાકાની શશી |
| ” | ” | કૌટિલ્ય ભગવાન |
| ” | ૧૯૩૦ | પારિભાષિક શબ્દકોષ |
| ” | ૧૯૩૧ | ખબરદાર કનકોત્સવ |
| ” | ” | આપણી કવિતા સમૃદ્ધિ |
| ” | ૧૯૩૨ | મુનશીનાં સામાજિક નાટકો– |