ચિરકુમારસભા/પ્રારંભિક

મુખપૃષ્ઠ-2

રવીન્દ્રનાથ ટાગોરકૃત નવલકથા
ચિરકુમારસભા
અનુવાદક
રમણલાલ સોની
 

 

મિહિર પ્રકાશન

રાજકોટ


કવિવર રવીન્દ્રનાથ કહે છે કે

‘માણસમાં એક ચિરકાલનો બાળક રહેલો છે.’

એ ‘ચિરકાલના બાલક’નું મને જેમાં દર્શન થયું તે

મુ. શ્રી રામનારાયણ વિ. પાઠક

તથા

શ્રીમતી હીરાબહેન પાઠકને