પરમ સમીપે/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અસતો મા સદ્ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય.

અસતમાંથી મને સતમાં લઈ જા,
અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા
મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા.

(શતપથ બ્રાહ્મણ ૧૪ : ૪ : ૧ : ૩૦)