પૂર્વાલાપ/૫૭. એક પ્રશ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૭. એક પ્રશ્ન


[અંજનીગીત]

સર્વોપરી સ્વામીની સેના
સુમનસ સકલ, હૃદય રસ જેના
નાથ, નિવાસ, ભુવન ઊતરે ના —
એ તે કેમ બને?