ભારતીયકથાવિશ્વ-૫/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

‘ભારતીય કથાવિશ્વ’ના ચાર ભાગ પ્રગટ કર્યા પછી આ અંતિમ ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનભાઈ મહેતા, જ્યોતિ ભટ્ટ, જયદેવ શુક્લ, હસુ યાજ્ઞિક, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, મીનળ દવે, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. શિરીષ પંચાલ

તા. ૧૧-૧૧-૨૦૧૯