ભારતીય કાવ્યસિદ્ધાંત/આરંભમંગલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
આરંભમંગલ

બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદ્ભુત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે

नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।