મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિષવિચાર અંગ

અખાજી

ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ.
અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ.          ૪૫૩