સંજુ વાળાનાં કાવ્યો/સંપાદક-પરિચય

સંપાદક-પરિચય

નામ : મિલિન્દ ભરતકુમાર ગઢવી જન્મ : ૧ મે, ૧૯૮૫, દાત્રાણા, તા. મેંદરડા, જી. જૂનાગઢ અભ્યાસ : M.B.A. (માર્કેટિંગ) વ્યવસાય : શાખા પ્રબંધક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પુસ્તકો : ૧. રાઈજાઈ (ગુજરાતી ગઝલસંગ્રહ)           ૨. નન્હે આંસુ (હિન્દી ત્રિપદી સંગ્રહ)

અન્ય વિગત : ગીતકાર તરીકે ૧૧ ગુજરાતી અને ૧ હિન્દી ફિલ્મમાં ગીતો           અનેક ગુજરાતી અને હિન્દી નોન-ફિલ્મી ગીતોના ગીતકાર પુરસ્કાર : ૧. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘રાઈજાઈ’ને ૨૦૧૯નું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (કવિતા વિભાગ) ૨. ૨૦૧૫-૧૬ – ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મ ઍવોર્ડ ૩. ૨૦૧૫ – શ્રેષ્ઠ ગીતકારનો ટ્રાન્સમીડિયા ઍવોર્ડ ૪. ૨૦૧૭ શ્રેષ્ઠ ગીતકારનો GIFA ઍવોર્ડ