સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ભોળાભાઈ પટેલના વિવેચન અંગે કેટલાક સંદર્ભો
Jump to navigation
Jump to search
ભોળાભાઈ પટેલના વિવેચન અંગે કેટલાક સંદર્ભો
○ ‘ભોળાભાઈ પટેલ : સર્જક અને વિવેચક’,
સંપા. રઘુવીર ચૌધરી, વીરેન્દ્રનારાયણ સિંહ, ૧૯૯૫
○ ‘શબ્દસમક્ષ’, રાધેશ્યામ શર્મા, ૧૯૯૧
○ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૭’,
સંપા. પારુલ કંદર્પ દેસાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ,
૨૦૧૫ – માં ‘ભોળાભાઈ પટેલ’ વિશેનું પ્રકરણ
લે. અનિલ દલાલ