સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જવાહરલાલ નેહરુ/અણલખ્યો પત્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          જે પત્રો લખવાની આપણને તીવ્ર ઇચ્છા હોય છે, તે લખવામાં ઘણી વાર વિલંબ થાય છે. રોજિંદા વહેવારના પત્રો રીતસર લખાય છે અને તેમ છતાં, જે લખવા માટે આપણે ખૂબ વિચારતા હોઈએ તે પત્ર અણલખ્યો જ રહે છે.