સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કોણી મારીને

From Ekatra Foundation
Jump to navigation Jump to search

          તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રાકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!