સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/લઈ જા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે, નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા…