સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વ્રજ વહાલું રે
૩. વ્રજ વહાલું રે
દયારામ
વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
ગુરુબળે ગોકુળવાસી થઈશું,
દયારામ
વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
ગુરુબળે ગોકુળવાસી થઈશું,