Meghdhanu
Created page with "{{SetTitle}} {{Heading|નળ|લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’<br>(1914-1972)}} {{Block center|<poem> મને ગમે બહુ નળ ! એની અદ્ભુત કળ, આમ ફેરવો ટીપું ન પાણી, તેમ ફેરવો ત્યાં જળ જળ ! મને ગમે છે નળ. હાથ રાખું ત્યાં ઊડે ફુવારા જાણે કૂદતા..."