‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/...દીર્ઘસૂત્રી લખાણ કરવાની આદત નથી : દીપક મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
૩.  પત્રમાં પાદનોંધ કે પુચ્છનોંધની જરૂર ન હોય તેવી માન્યતાને કારણે અહીં તેમનો ઉપયોગ પણ નહિ કરું. (એક આડ વાત : છેલ્લા કેટલાક વખતથી યુરપ-અમેરિકામાં મોટાભાગનાં વિરામચિહ્નો તેમ જ ફૂટનોટ્‌સ અને એન્ડનોટ્‌સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનું વલણ વધતું જાય છે. પણ આપણા અભ્યાસી-વિદ્વાનો હજુ જૂની બ્રિટિશ પરંપરાને જ વળગી રહેવાનું પસંદ કરે છે.)
૩.  પત્રમાં પાદનોંધ કે પુચ્છનોંધની જરૂર ન હોય તેવી માન્યતાને કારણે અહીં તેમનો ઉપયોગ પણ નહિ કરું. (એક આડ વાત : છેલ્લા કેટલાક વખતથી યુરપ-અમેરિકામાં મોટાભાગનાં વિરામચિહ્નો તેમ જ ફૂટનોટ્‌સ અને એન્ડનોટ્‌સનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવાનું વલણ વધતું જાય છે. પણ આપણા અભ્યાસી-વિદ્વાનો હજુ જૂની બ્રિટિશ પરંપરાને જ વળગી રહેવાનું પસંદ કરે છે.)
૪. હેમંત દવે : ‘હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ.’
૪. હેમંત દવે : ‘હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ.’
  જો કારણો હોય તો તે રજૂ કરવાની કોઈ પણ સાચા ‘અભ્યાસી વિદ્વાન’ની ફરજ ન ગણાય? અને તેઓ કારણો રજૂ ન કરે તો પણ બીજા બધાએ વિના-કારણ પણ એમની વાત શિરસાવંદ્ય માની લેવાની?
જો કારણો હોય તો તે રજૂ કરવાની કોઈ પણ સાચા ‘અભ્યાસી વિદ્વાન’ની ફરજ ન ગણાય? અને તેઓ કારણો રજૂ ન કરે તો પણ બીજા બધાએ વિના-કારણ પણ એમની વાત શિરસાવંદ્ય માની લેવાની?
૫. અભ્યાસી કે વિદ્વાન હોવાનો દાવો ન જાતે કરનાર કે ન કોઈ મિત્ર પાસે કરાવનાર એક નાચીઝ પત્રલેખકે તેના પત્રમાં ચાર-ચાર કારણો આપ્યાં હોય તો તે અંગે થોડોક વિચાર કરવાની અભ્યાસી વિદ્વાનને જરૂર લાગે નહિ?
૫. અભ્યાસી કે વિદ્વાન હોવાનો દાવો ન જાતે કરનાર કે ન કોઈ મિત્ર પાસે કરાવનાર એક નાચીઝ પત્રલેખકે તેના પત્રમાં ચાર-ચાર કારણો આપ્યાં હોય તો તે અંગે થોડોક વિચાર કરવાની અભ્યાસી વિદ્વાનને જરૂર લાગે નહિ?
૬. સંસ્કૃત વ્યાકરણની પરિભાષા કોઈ સ્થાનિક જણ પાસેથી જાણીને કોઈ અંગ્રેજ પોતાના પુસ્તકમાં વાપરી જ ન શકે? પરિભાષા કોઈ પંડિત પાસેથી જાણી હોય તો તેટલા ખાતર ડ્રમન્ડનું વ્યાકરણ ‘મૌલિક’ નહિ, પણ ‘અનુવાદ’ બની જાય?
૬. સંસ્કૃત વ્યાકરણની પરિભાષા કોઈ સ્થાનિક જણ પાસેથી જાણીને કોઈ અંગ્રેજ પોતાના પુસ્તકમાં વાપરી જ ન શકે? પરિભાષા કોઈ પંડિત પાસેથી જાણી હોય તો તેટલા ખાતર ડ્રમન્ડનું વ્યાકરણ ‘મૌલિક’ નહિ, પણ ‘અનુવાદ’ બની જાય?

Navigation menu