અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/આજની રાત વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(=1)
 
No edit summary
 
Line 9: Line 9:


પ્રસ્તુત કાવ્યમાં ત્રણ વાર આ ઉક્તિ આવર્તિત થાય છે.
પ્રસ્તુત કાવ્યમાં ત્રણ વાર આ ઉક્તિ આવર્તિત થાય છે.
 
{{Poem2Close}}
આજની રાત હું ઉદાસ છું.
{{Block center|<poem>આજની રાત હું ઉદાસ છું.</poem>}}
 
{{Poem2Open}}
ભાવદૃઢીકરણ અર્થે પ્રયોજાતી આ પરિચિત પ્રયુક્તિ છે. માણસ ક્યારેક સકારણ-અકારણ ઉદાસ બની જતો હોય છે. વ્યક્તિ ક્યારેક પ્રિયજનના વિયોગને કારણ ઉદાસી અનુભવે છે પણ ત્યારેય પ્રિયજન સાથે ગાળેલ સમયની મધુર સ્મૃતિ તો હૃદયમાં ઝમતી હોય છે. પ્રિયજન વિચ્છેદને લઈ વ્યાપતી ઉદાસીમાં અનુતાપ હોય છે. પણ ક્યારેક વિરલ ક્ષણે મન અનન્ય કહી શકાય તેવી ઉદાસભાવની લહરીનો સ્પર્શ પામતા બોલી ઊઠે છેઃ
ભાવદૃઢીકરણ અર્થે પ્રયોજાતી આ પરિચિત પ્રયુક્તિ છે. માણસ ક્યારેક સકારણ-અકારણ ઉદાસ બની જતો હોય છે. વ્યક્તિ ક્યારેક પ્રિયજનના વિયોગને કારણ ઉદાસી અનુભવે છે પણ ત્યારેય પ્રિયજન સાથે ગાળેલ સમયની મધુર સ્મૃતિ તો હૃદયમાં ઝમતી હોય છે. પ્રિયજન વિચ્છેદને લઈ વ્યાપતી ઉદાસીમાં અનુતાપ હોય છે. પણ ક્યારેક વિરલ ક્ષણે મન અનન્ય કહી શકાય તેવી ઉદાસભાવની લહરીનો સ્પર્શ પામતા બોલી ઊઠે છેઃ
 
{{Poem2Close}}
{{Block center|'''<poem>નહીં અશ્રુ, નહીં હાસ
{{Block center|'''<poem>નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!
મુજ ઉર એવું ઉદાસ!
<nowiki>*</nowiki>નહીં તૃપ્તિ, નહીં પ્યાસ,
<nowiki>*</nowiki>નહીં તૃપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!</poem>'''}}
મુજ ઉર એવું ઉદાસ!</poem>'''}}
 
{{Poem2Open}}
ઉદાસ મનોભાવને તાત્ત્વિક દૃષ્ટિએ પણ જોવામાં આવે છે. ઉદાસીન મનઃસ્થિતિ નિઃસંગ-નિસ્પૃહ વૃત્તિનો પર્યાય લેખાય છે. આપણે ત્યાં ઉદાસીન સંપ્રદાય છે.
ઉદાસ મનોભાવને તાત્ત્વિક દૃષ્ટિએ પણ જોવામાં આવે છે. ઉદાસીન મનઃસ્થિતિ નિઃસંગ-નિસ્પૃહ વૃત્તિનો પર્યાય લેખાય છે. આપણે ત્યાં ઉદાસીન સંપ્રદાય છે.


Line 24: Line 24:


{{Block center|'''<poem>આજની રાત હું ઉદાસ છું
{{Block center|'''<poem>આજની રાત હું ઉદાસ છું
        અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.</poem>'''}}
{{gap}}અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.</poem>'''}}


બ્રહ્માંડમાં અલૌકિક સંગીત ગુંજી રહ્યું છે પણ કવિને રસ છે તરણાંઓએ પહેરેલ ઝાકળના નેપૂરરવને સાંભળવામાં, મધદરિયે મોજાંને પહેરાવેલ વલયને ઉતારી લેવામાં ને વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને બે હાથ લંબાવી માપી લેવામાં.
બ્રહ્માંડમાં અલૌકિક સંગીત ગુંજી રહ્યું છે પણ કવિને રસ છે તરણાંઓએ પહેરેલ ઝાકળના નેપૂરરવને સાંભળવામાં, મધદરિયે મોજાંને પહેરાવેલ વલયને ઉતારી લેવામાં ને વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને બે હાથ લંબાવી માપી લેવામાં.

Navigation menu