31,712
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|હરિનાં લોચનિયાં કાવ્ય વિશે|ચંદ્રકાન્ત શેઠ}} | ||
{{center|''' | {{center|'''હરિનાં લોચનિયાં'''<br>'''કરસનદાસ માણેક'''}} | ||
{{center|'''<poem>એક દિન આંસુભીનાં રે</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
ભાવ અને ભાવુકતાથી ભર્યા ભર્યા કેટલાક હૂંફાળા કવિઓમાં કવિ કરસનદાસ માણેકનું નામ તુરત જ યાદ આવે. જેમ ઝવેરચચંદ મેઘાણીનો તેમ આ કરસનદાસ માણેકનો શબ્દ પણ હૂંફાળો લાગે. તેમનાં કેટલાંક ખૂબ જાણીતાં કાવ્યોમાં આ `હરિનાં લોચનિયાં’ કાવ્યનો સમાવેશ થાય છે. આમ તો દેવોની આંખોમાં આંસુ હોતાં નથી એમ મનાય છે; પણ અહીં તો દેવની આંખો જ આંસુએ ભીની – સજલ થઈ હોવાનું દર્શાવ્યું છે! એવું તે એ આંખોને શું જોવા મળ્યું કે એમની આંખમાં આંસુ આવી ગયાં? મનુષ્યને તો સમજ્યા, પણ દેવનેય – ભગવાનનેય રોવડાવી દે – એમને દુઃખ આપે – દુભાવે એવી ઘટનાઓ તે કેવી? પાછી આ ઘટનાઓ ઘટે છે મનુષ્યજાતમાં જ; ભગવાનની પોતાની જ સર્જેલી દુનિયામાં! મનુષ્ય ભગવાનનું સર્વોત્તમ સર્જન હોવાનું મનાય છે. એ મનુષ્ય થકી જ એવું કંઈક આચરાય છે, જેથી ભગવાનના હૃદયને ઠેસ પહોંચે છે. ભગવાનને આમ તો પોતાનાં સર્જેલાં બાળકોને – મનુષ્યોને જોઈ અઢળક આનંદ થવો જોઈએ; પોતાનાં બાળકોનો સંસાર, એમનું જીવન બરોબર ચાલતું જોઈને રાજીપો થવો જોઈએ; પરંતુ અહીંયાં એવું થતું નથી; બલકે એથી વિપરીત થાય છે! ભગવાનનાં જ બાળકો ભગવાનને જ ન રુચે, એમને ઊલટું આઘાત પહોંચે એ પ્રકારનો વર્તાવ – આચાર કરે છે. કવિ આ કાવ્યમાં ક્રમશ: ભગવાનને આઘાત પહોંચાડે એવી પાખંડ – શોષણ, અજ્ઞાન અને રૂઢિની એવી ઘટનાઓ વર્ણવે છે; જેમાં માણસ દ્વારા માણસ રેંસાતો જોવા મળે છે, માણસ દ્વારા માણસાઈની જ ઘોર ખોદાતચી હોવાનું જોવા મળે છે અને તેથી ભગવદ્ભાવ પણ ખંડિત થતો અને તેથા ભગવાનનો જ દ્રોહ થતો, એમને જ આઘાત પહોંચતો જોવા મળે છે. ભગવાનને નામે એવું કંઈ કામ થતું હોય છે જે ભગવાનની જ સામેનું હોવાનું પ્રતીત થાય. | ભાવ અને ભાવુકતાથી ભર્યા ભર્યા કેટલાક હૂંફાળા કવિઓમાં કવિ કરસનદાસ માણેકનું નામ તુરત જ યાદ આવે. જેમ ઝવેરચચંદ મેઘાણીનો તેમ આ કરસનદાસ માણેકનો શબ્દ પણ હૂંફાળો લાગે. તેમનાં કેટલાંક ખૂબ જાણીતાં કાવ્યોમાં આ `હરિનાં લોચનિયાં’ કાવ્યનો સમાવેશ થાય છે. આમ તો દેવોની આંખોમાં આંસુ હોતાં નથી એમ મનાય છે; પણ અહીં તો દેવની આંખો જ આંસુએ ભીની – સજલ થઈ હોવાનું દર્શાવ્યું છે! એવું તે એ આંખોને શું જોવા મળ્યું કે એમની આંખમાં આંસુ આવી ગયાં? મનુષ્યને તો સમજ્યા, પણ દેવનેય – ભગવાનનેય રોવડાવી દે – એમને દુઃખ આપે – દુભાવે એવી ઘટનાઓ તે કેવી? પાછી આ ઘટનાઓ ઘટે છે મનુષ્યજાતમાં જ; ભગવાનની પોતાની જ સર્જેલી દુનિયામાં! મનુષ્ય ભગવાનનું સર્વોત્તમ સર્જન હોવાનું મનાય છે. એ મનુષ્ય થકી જ એવું કંઈક આચરાય છે, જેથી ભગવાનના હૃદયને ઠેસ પહોંચે છે. ભગવાનને આમ તો પોતાનાં સર્જેલાં બાળકોને – મનુષ્યોને જોઈ અઢળક આનંદ થવો જોઈએ; પોતાનાં બાળકોનો સંસાર, એમનું જીવન બરોબર ચાલતું જોઈને રાજીપો થવો જોઈએ; પરંતુ અહીંયાં એવું થતું નથી; બલકે એથી વિપરીત થાય છે! ભગવાનનાં જ બાળકો ભગવાનને જ ન રુચે, એમને ઊલટું આઘાત પહોંચે એ પ્રકારનો વર્તાવ – આચાર કરે છે. કવિ આ કાવ્યમાં ક્રમશ: ભગવાનને આઘાત પહોંચાડે એવી પાખંડ – શોષણ, અજ્ઞાન અને રૂઢિની એવી ઘટનાઓ વર્ણવે છે; જેમાં માણસ દ્વારા માણસ રેંસાતો જોવા મળે છે, માણસ દ્વારા માણસાઈની જ ઘોર ખોદાતચી હોવાનું જોવા મળે છે અને તેથી ભગવદ્ભાવ પણ ખંડિત થતો અને તેથા ભગવાનનો જ દ્રોહ થતો, એમને જ આઘાત પહોંચતો જોવા મળે છે. ભગવાનને નામે એવું કંઈ કામ થતું હોય છે જે ભગવાનની જ સામેનું હોવાનું પ્રતીત થાય. | ||