અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/શૂન્ય શિખરનું સમીપ દર્શન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 28: Line 28:
મક્તાની સંરચના રસચર્વણાનો ઉત્તમ અંશ છે:
મક્તાની સંરચના રસચર્વણાનો ઉત્તમ અંશ છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સમીપ શૂન્યનું શિખર, દૂર કૈં નહીં,
{{Block center|'''<poem>સમીપ શૂન્યનું શિખર, દૂર કૈં નહીં,
સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.</poem>}}
સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બૌદ્ધિક સભાનતાની ઘનતા અહં સમેત પીગળી ગઈ પછી જે શૂન્ય રહ્યું તે કાંઈ વિ–દૂર નથી (‘દૂર કૈં નહીં’) પણ જાણતલ કવિએ અહીં શૂન્ય નહીં, પણ ‘સમીપ શૂન્યનું શિખર’ ચીંધ્યું છે. સર્જક બ્રહ્માની જેમ શૂન્યમાંથી કળાસર્જન કરે તે ખરું પણ શૂન્ય શિખરના જ્ઞેયનો જ્ઞાતાદ્રષ્ટા કોણ? તો કવિશ્રી રાજેન્દ્ર શુક્લે ચૈતન્યસભર ઉત્તર શબ્દાંકિત કર્યો છે: ‘સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.’ શૂન્ય શિખર પર સ્વારી કરનાર શૂન્ય નથી! એ તો જોનારો જાણનારો છે – શબ્દના સુહાગી સૌભાગ્યના સ્ફુરણને. સજગતાપૂર્વકના મૌનમાં જ શબ્દનો સુહાગ સ્ફુરે એ જ્ઞાન આ ગઝલની પહોંચનો ઉચ્ચ ગ્રાફ આંકી આપે છે.{{Poem2Close}}
બૌદ્ધિક સભાનતાની ઘનતા અહં સમેત પીગળી ગઈ પછી જે શૂન્ય રહ્યું તે કાંઈ વિ–દૂર નથી (‘દૂર કૈં નહીં’) પણ જાણતલ કવિએ અહીં શૂન્ય નહીં, પણ ‘સમીપ શૂન્યનું શિખર’ ચીંધ્યું છે. સર્જક બ્રહ્માની જેમ શૂન્યમાંથી કળાસર્જન કરે તે ખરું પણ શૂન્ય શિખરના જ્ઞેયનો જ્ઞાતાદ્રષ્ટા કોણ? તો કવિશ્રી રાજેન્દ્ર શુક્લે ચૈતન્યસભર ઉત્તર શબ્દાંકિત કર્યો છે: ‘સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.’ શૂન્ય શિખર પર સ્વારી કરનાર શૂન્ય નથી! એ તો જોનારો જાણનારો છે – શબ્દના સુહાગી સૌભાગ્યના સ્ફુરણને. સજગતાપૂર્વકના મૌનમાં જ શબ્દનો સુહાગ સ્ફુરે એ જ્ઞાન આ ગઝલની પહોંચનો ઉચ્ચ ગ્રાફ આંકી આપે છે.{{Poem2Close}}