નર્મદ-દર્શન/નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ }} {{Poem2Open}} નર્મદ ઉત્થાનકાળનો યુયુત્સુ, સાહસમૂર્તિ, સુધારાનો કડખેદ, કેવળ પ્રબોધક નહિ, પ્રવાહપતિત બની સુધારાને આચરતાં પાછું ડગલું ન ભરનારો...")
 
(+1)
Line 55: Line 55:
વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી.
વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી.
તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી.
એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી.
‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્‌બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્‌બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્‌સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્‌બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્‌બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્‌સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે.
આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે.
Line 161: Line 161:


'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
<ref>૧. સમયવીર કવિ નર્મદનાં સ્મરણો. ઉત્તરનર્મદચરિત્ર : પૃ. ૯૫, ૯૬.</ref>
{{reflist}}
<ref>૨. ઉત્તરનર્મદચરિત્ર : ધર્મતંત્ર અને ધ્યાન અંગેની નોંધોનું તારણ, પૃ. ૧૨૨-૧૨૪.</ref>
<ref>૩. ‘ધર્મવિચાર’ (બીજી આવૃત્તિ)માં ‘ગ્રહણકાળ’ શીર્ષકથી આ પત્રિકા સામેલ થઈ છે.</ref>
<ref>૪. ધર્મવિચાર, પૃ. ૩૩.</ref>
<ref>૫. નર્મદ શતાબ્દી ગ્રંથ, પૃ. ૨૩૭.</ref>
<ref>૬. ‘ધર્મવિચાર’, પૃ. ૩૭.</ref>
<ref>૭. સુધારાના ઇતિહાસનું વિવેચન : નવલગ્રંથાવલિ (તારણ) પૃ. ૪૫૮- ૪૫૯</ref>
<ref>૮. નવલરામે યોજેલો શબ્દ : ઉપર પ્રમાણે.</ref>
<ref>૯. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૯.</ref>
<ref>૧૦. ‘કવિજીવન’ (નવલરામ) ‘નર્મકવિતા-ભા. ૧’, પૃ. ૩૬.</ref>
<ref>૧૧. પાલિતાણાના દીવાન છોટાલાલ દુર્ગારામ જાનીનાં બાળવિધવા બહેન. ન. શ. ગ્રં. પૃ. ૧૮૩.</ref>
<ref>૧૨ . ઉ. ન. ચ., પૃ. ૧૭.</ref>
<ref>૧૩. મુક્તિતંત્ર ધર્મવિચાર, પૃ. ૧૧૬.</ref>
<ref>૧૪. એજન.</ref>
<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref>
<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref>
<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref>
<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
<ref>૨૦. મારી હકીકત, પૃ. ૪૪.</ref>
<ref>૨૧. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૫૭૪.</ref>
<ref>૨૨. ઉત્તરનર્મદચરિત્ર, પૃ. ૩૫.</ref>
<ref>૨૩. મારી હકીકત, પૃ. ૨૮.</ref>
<ref>૨૪. ન. શ. ગ્રં. પૃ. ૨૬૭.</ref>
<ref>૨૫. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૧, ૧૬૨.</ref>
<ref>૨૬. રાજ્યરંગ. ભા ૨, પૃ. ૮.</ref>
<ref>૨૭. એજન, પૃ. ૫.</ref>
<ref>૨૮. ધર્મવિચાર, પૃ. ૭૩, ૭૪, ૭૫.</ref>
<ref>૨૯. નર્મગદ્ય : (સરકારી) પૃ. ૫૩૦.</ref>
<ref>૩૦. એજન, પૃ. ૩૦૪.</ref>
<ref>૩૧. એજન.</ref>
<ref>૩૨. ગાંધીજીએ યરવડા સેન્ટ્રલ જેલમાંથી મુનશીને લખ્યું હતું : ‘...નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું.’ કવિ ‘નર્મદ જન્મશતાબ્દી સ્મારક ચિત્રાવલિ’માંની છવિમુદ્રા.</ref>
<ref>૩૩. ‘ધર્મવિચાર’, પૃ. ૪.</ref>
<ref>૩૪. એજન, પૃ. ૭.</ref>
<ref>૩૫. સુધારા પ્રત્યેના અભિગમ અનુસાર સુધારાવાળાઓનું વર્ગીકરણ નર્મદે આ પ્રમાણે કર્યું છે : ઉચ્છેદક (radical) : જૂના વિચારને નિર્મૂળ કરવાનો મત ધરાવનારા. રક્ષકછેદક (liberal radical) : નવા વિચારને વિશેષ દાખલ કરવાનો મત ધરાવતા. છેદકરક્ષક (liberal conservative) : જૂનામાંનું ઘણુંક અવશ્ય રાખવાને તથા નાછૂટકાના નવાને દાખલ કરવાને ઉદ્યમી. પ્રરક્ષક (conservative) : જૂનાને હઠથી રાખી રહેવા મથનારા.</ref>
<ref>૩૬. ‘ધર્મજિજ્ઞાસા’ ‘આર્યજ્ઞાનવર્ધક’માં પ્રકાશિત.</ref>
<ref>૩૭. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૫.</ref>
<ref>૩૮. ધર્મવિચાર, પૃ. ૭.</ref>
<ref>૩૯. એજન, પૃ. ૮.</ref>
<ref>૪૦. એજન, પૃ. ૪૪.</ref>
<ref>૪૧. એજન, પૃ. ૫૩.</ref>
<ref>૪૨. એજન, પૃ. ૫૪.</ref>
<ref>૪૩. એજન, પૃ. ૫૭.</ref>
<ref>૪૪. એજન, પૃ. ૬૩.</ref>
<ref>૪૫. એજન, પૃ. ૬૪.</ref>
<ref>૪૬. એજન, પૃ. ૧૬૦.</ref>
<ref>૪૭. એજન, પૃ. ૭૬.</ref>
<ref>૪૮. એજન, પૃ. ૧૩૩.</ref>
<ref>૪૯. ‘સુધારો’ ન. શ. ગ્રંથ, પૃ. ૧૧૬.</ref>
 
 
 
 


<br>
<br>