નર્મદ-દર્શન/‘કૃષ્ણકુમારી’ની રચનાસાલ: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 6: Line 6:
વિશ્વનાથ ભટ્ટે આ નાટકની સાલ ૧૮૬૯ આપી છે. આ લખનારે આ નાટકની જે પ્રત જોઈ હતી તેનાં આગળનાં પૃષ્ઠો ફાટી ગયાં હતાં તેથી તેને આધારે સાલનિર્ણય થઈ શક્યો ન હતો. પરંતુ તેણે પણ ‘નર્મદ–એક સમાલોચના’માં ૧૮૬૯નું વર્ષ શ્રદ્ધેય ગણ્યું છે. આ સાલને સમર્થન ‘પરમ સ્નેહી ભાઈ ગોપાળજી’ પરના નર્મદના તા. ૧૬ નવે. ૧૮૬૯ના પત્ર (ઉ. ન. ચ. આ. ૧, પૃ. ૩૫) દ્વારા મળે છે. આ નાટક પ્રગટ થતાં તેના વસ્તુની ઐતિહાસિકતા વિશે શંકા કરાઈ હતી. ગોપાળજીએ તે વિશે કવિને પત્ર લખ્યો હતો. તેમની શંકાનું નિવારણ કવિએ આ પત્રથી કર્યું હતું. નવ વર્ષ પછી કે બે વર્ષ પછી આ શંકા ઊભી થઈ એમ માનવું અતાર્કિક છે. આ પત્ર નિશ્ચિત કરી આપે છે કે આ નાટક ૧૮૬૯ના વર્ષમાં લખાયું હતું.
વિશ્વનાથ ભટ્ટે આ નાટકની સાલ ૧૮૬૯ આપી છે. આ લખનારે આ નાટકની જે પ્રત જોઈ હતી તેનાં આગળનાં પૃષ્ઠો ફાટી ગયાં હતાં તેથી તેને આધારે સાલનિર્ણય થઈ શક્યો ન હતો. પરંતુ તેણે પણ ‘નર્મદ–એક સમાલોચના’માં ૧૮૬૯નું વર્ષ શ્રદ્ધેય ગણ્યું છે. આ સાલને સમર્થન ‘પરમ સ્નેહી ભાઈ ગોપાળજી’ પરના નર્મદના તા. ૧૬ નવે. ૧૮૬૯ના પત્ર (ઉ. ન. ચ. આ. ૧, પૃ. ૩૫) દ્વારા મળે છે. આ નાટક પ્રગટ થતાં તેના વસ્તુની ઐતિહાસિકતા વિશે શંકા કરાઈ હતી. ગોપાળજીએ તે વિશે કવિને પત્ર લખ્યો હતો. તેમની શંકાનું નિવારણ કવિએ આ પત્રથી કર્યું હતું. નવ વર્ષ પછી કે બે વર્ષ પછી આ શંકા ઊભી થઈ એમ માનવું અતાર્કિક છે. આ પત્ર નિશ્ચિત કરી આપે છે કે આ નાટક ૧૮૬૯ના વર્ષમાં લખાયું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
રાજકોટ-૨૨-૩-૮૪
<poem>રાજકોટ-૨૨-૩-૮૪
‘ગ્રંથ’ : મે, ૧૯૮૪
‘ગ્રંથ’ : મે, ૧૯૮૪</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2