વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે.
છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}}
{{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}




Line 16: Line 16:
‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે.
‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}}
{{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}


<br>
<br>

Navigation menu