31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે. | છેવટે એટલું કહેવાનું રહેશે કે સાહિત્યવિવેચનના અભ્યાસવિકાસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ અનિવાર્ય અને આવશ્યક છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} | {{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
| Line 16: | Line 16: | ||
‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે. | ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ’ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો ત્યાર પછી આશરે ૧૪ વર્ષ પછી એનું પુનર્મુદ્રણ થાય છે ત્યારે આટલાં વર્ષ દરમિયાન અને ખાસ તો ૧૯૯૬માં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ – ભાગ-૩ પ્રગટ થયા પછી જે કેટલીક સાહિત્યસંજ્ઞાઓ મહત્ત્વની લાગી છે એનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. અનુઆધુનિકતાવાદ અને સંસ્કૃતિમીમાંસાનો વિવિધ વિદ્યાશાખાઓ સાથેનો સંબંધ લક્ષમાં રાખીને આ સંજ્ઞાઓનો સ્વીકાર કર્યો છે. સાહિત્યનાં વિકસતાં પરિમાણોમાં રસ લેનાર અભ્યાસીને આ જરૂર મદદરૂપ થશે એવો વિશ્વાસ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} | {{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | ||
<br> | <br> | ||