34,128
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અંબાલાલ નૃસિંહલાલ શાહ}} | {{Heading|અંબાલાલ નૃસિંહલાલ શાહ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એઓ જ્ઞાતે વિશા ખડાયતા વૈષ્ણવ વણિક અને અમદાવાદ પાસે હળધરવાસના (મહીકાંઠા એજન્સી) વતની છે. એમનો જન્મ તા. ૨૯મી ઑગષ્ટ ૧૮૯૮ના રોજ હળધરવાસમાં (સ્વ. મણિકાન્તની જન્મભૂમિ–જેમનું સંક્ષેપ જીવનચરિત્ર એમણે લખ્યું છે) થયો હતો. એમના પિતાનું નામ નૃસિંહલાલ ભગવાનદાસ અને માતુશ્રીનું નામ કૃષ્ણાબ્હેન લલ્લુભાઈ હતું. એમનું લગ્ન હળધરવાસમાં સન ૧૯૨૦ ના મે માસમાં થયું હતું. એમના પત્નીનું નામ સૌ. રૂક્ષ્મણીબ્હેન છે. નાની વયમાં માતપિતા ગુજરી જવાથી એઓ એમના મોસાળમાં ઉછર્યા હતા. | એઓ જ્ઞાતે વિશા ખડાયતા વૈષ્ણવ વણિક અને અમદાવાદ પાસે હળધરવાસના (મહીકાંઠા એજન્સી) વતની છે. એમનો જન્મ તા. ૨૯મી ઑગષ્ટ ૧૮૯૮ના રોજ હળધરવાસમાં (સ્વ. મણિકાન્તની જન્મભૂમિ–જેમનું સંક્ષેપ જીવનચરિત્ર એમણે લખ્યું છે) થયો હતો. એમના પિતાનું નામ નૃસિંહલાલ ભગવાનદાસ અને માતુશ્રીનું નામ કૃષ્ણાબ્હેન લલ્લુભાઈ હતું. એમનું લગ્ન હળધરવાસમાં સન ૧૯૨૦ ના મે માસમાં થયું હતું. એમના પત્નીનું નામ સૌ. રૂક્ષ્મણીબ્હેન છે. નાની વયમાં માતપિતા ગુજરી જવાથી એઓ એમના મોસાળમાં ઉછર્યા હતા. | ||