32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 98: | Line 98: | ||
‘પ્રવાલદ્વીપ’માંનાં ‘પાત્રો’ એક વિશિષ્ટ કાવ્ય છે. ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, પતિયો અને કવિ. આ સર્વે પણ મુંબઈની ‘મોંઘી મિરાત’ છે! વેશ્યા પર તો ‘ફૉક્લેન્ડ રોડ’ નામે અલગ કાવ્ય પણ છે. સમાજના કલ્યાણવિધાયકો તો આ વેશ્યા-સંસ્થાને સમાજના કલંકરૂપ ગણે છે અને એને નિવારવા મથે છે. માણસજાતનું આ અનિવાર્ય અનિષ્ટ ભલે હોય, પણ એ કહે છે તેમ : | ‘પ્રવાલદ્વીપ’માંનાં ‘પાત્રો’ એક વિશિષ્ટ કાવ્ય છે. ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, પતિયો અને કવિ. આ સર્વે પણ મુંબઈની ‘મોંઘી મિરાત’ છે! વેશ્યા પર તો ‘ફૉક્લેન્ડ રોડ’ નામે અલગ કાવ્ય પણ છે. સમાજના કલ્યાણવિધાયકો તો આ વેશ્યા-સંસ્થાને સમાજના કલંકરૂપ ગણે છે અને એને નિવારવા મથે છે. માણસજાતનું આ અનિવાર્ય અનિષ્ટ ભલે હોય, પણ એ કહે છે તેમ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સલામત છે તમારા મ્હેલની ભીંતે | {{Block center|'''<poem>સલામત છે તમારા મ્હેલની ભીંતે | ||
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે; | મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે; | ||
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી | અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી | ||
{{gap}}સદા જીવશે જ ધરતી પર—</poem>}} | {{gap}}સદા જીવશે જ ધરતી પર—</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રભુની મ્હેરબાની’ માં કેવી ક્રૂર વ્યાજસ્તુતિ છે? પતિયાને જોઈને એના પર અનુકંપા લાવવાને બદલે તે તેની ખુશનસીબીની વાત કરે છે : | ‘પ્રભુની મ્હેરબાની’ માં કેવી ક્રૂર વ્યાજસ્તુતિ છે? પતિયાને જોઈને એના પર અનુકંપા લાવવાને બદલે તે તેની ખુશનસીબીની વાત કરે છે : | ||