વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/સિતાંશુ યશશ્ચન્દ્ર : ક્રાંતદર્શી કુદ્ધ કવિ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 219: Line 219:
કાં આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં ભવિષ્યમાં; કાં અતીતરાગ(નોસ્ટેલજિયા)માં રાચીએ છીએ, કાં દીવાસ્વપ્નમાં; કાં પ્રાચીન સંસ્કૃતિના ગૌરવનાં ગાણાં ગાઈએ છીએ, કાં યુટોપિયામાં કલ્પનાવિહાર કરીએ છીએ. પણ વર્તમાન? આજના પ્રશ્નો? આજની સમસ્યાઓ? એ વિશે આપણે જડ અને બધિર છીએ.
કાં આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં ભવિષ્યમાં; કાં અતીતરાગ(નોસ્ટેલજિયા)માં રાચીએ છીએ, કાં દીવાસ્વપ્નમાં; કાં પ્રાચીન સંસ્કૃતિના ગૌરવનાં ગાણાં ગાઈએ છીએ, કાં યુટોપિયામાં કલ્પનાવિહાર કરીએ છીએ. પણ વર્તમાન? આજના પ્રશ્નો? આજની સમસ્યાઓ? એ વિશે આપણે જડ અને બધિર છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો,  
{{Block center|'''<poem>ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો,  
છે શું એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.</poem>}}
છે શું એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સિતાંશુના પુણ્યપ્રકોપનો વ્યાપ વિશાળ છે : રાજકારણ, અર્થકારણ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક મૂલ્યો - , આ બધાં જ ક્ષેત્રોનાં દંભ, મિથ્યાચાર, ક્ષુદ્રતા ને નિમ્નતા સરોષ વાણીમાં મુર્ત થયાં છે :
સિતાંશુના પુણ્યપ્રકોપનો વ્યાપ વિશાળ છે : રાજકારણ, અર્થકારણ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક મૂલ્યો - , આ બધાં જ ક્ષેત્રોનાં દંભ, મિથ્યાચાર, ક્ષુદ્રતા ને નિમ્નતા સરોષ વાણીમાં મુર્ત થયાં છે :

Navigation menu