32,892
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઈયોનેસ્કો}} | {{Heading|ઈયોનેસ્કો}} | ||
પ્રિય મિત્ર રામભાઈ, | પ્રિય મિત્ર રામભાઈ, | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 9: | Line 7: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ઈયોનેસ્કો''' | '''ઈયોનેસ્કો''' | ||
{{Poem2Open}} | |||
સૌથી પહેલી વાત કે ઇયોનેસ્કો ન સમજાય તો ખિન્ન ન થવું! આ તો નાટ્યક્ષેત્રે એક નવું પ્રસ્થાન છે. માર્ટીન એસ્લીને પહેલી વાર આ પ્રસ્થાનને Theatre of the Absurd એવું નામ આપ્યું અને ત્યારથી આ સંજ્ઞા દૃઢ બની ગઈ છે. આ એબ્સર્ડિટીનું મૂળ આલ્બેર કામુના ‘મીથ ઑવ્ સિસિફસ'માં જોઈ શકાય. ઇયોનેસ્કોએ પોતે જ કાફકા પરના એના નિબંધમાં એબ્સર્ડની જે વ્યાખ્યા આપી છે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાની જરૂર રહે: 'Absurd is that which is devoid of purpose... Cut off from his religious, metaphysical, and transcendtental roots, man is lost; all his actions become senseless, absurd, useless.' | સૌથી પહેલી વાત કે ઇયોનેસ્કો ન સમજાય તો ખિન્ન ન થવું! આ તો નાટ્યક્ષેત્રે એક નવું પ્રસ્થાન છે. માર્ટીન એસ્લીને પહેલી વાર આ પ્રસ્થાનને Theatre of the Absurd એવું નામ આપ્યું અને ત્યારથી આ સંજ્ઞા દૃઢ બની ગઈ છે. આ એબ્સર્ડિટીનું મૂળ આલ્બેર કામુના ‘મીથ ઑવ્ સિસિફસ'માં જોઈ શકાય. ઇયોનેસ્કોએ પોતે જ કાફકા પરના એના નિબંધમાં એબ્સર્ડની જે વ્યાખ્યા આપી છે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાની જરૂર રહે: 'Absurd is that which is devoid of purpose... Cut off from his religious, metaphysical, and transcendtental roots, man is lost; all his actions become senseless, absurd, useless.' | ||
ઈયોનેસ્કોએ નાટકના પરંપરાગત સ્વરૂપનો, પુરોગામી નાટ્યપ્રણાલીઓનો સદંતર પરિહાર કર્યો છે. એનાં નાટકોમાં કથાવસ્તુ, પાત્રાલેખન, તાર્કિકતા, કૌટુંબિક-સામાજિક સંબંધો, કશું જ નથી. આ નાટકોનું સ્વરૂપ અતંત્ર અસંબદ્ધ કૉમેડીનું છે. આ વિશ્વમાં આધુનિક મનુષ્યના અસ્તિત્વની અર્થહીનતાને એ નિરૂપે છે. | ઈયોનેસ્કોએ નાટકના પરંપરાગત સ્વરૂપનો, પુરોગામી નાટ્યપ્રણાલીઓનો સદંતર પરિહાર કર્યો છે. એનાં નાટકોમાં કથાવસ્તુ, પાત્રાલેખન, તાર્કિકતા, કૌટુંબિક-સામાજિક સંબંધો, કશું જ નથી. આ નાટકોનું સ્વરૂપ અતંત્ર અસંબદ્ધ કૉમેડીનું છે. આ વિશ્વમાં આધુનિક મનુષ્યના અસ્તિત્વની અર્થહીનતાને એ નિરૂપે છે. | ||
ઇયોનેસ્કોએ વીસથી વધુ નાટકો લખ્યાં છે. તેનાં મુખ્ય નાટકોમાં Bald Soprano, The Chairs, The Lesson, Exit the king, Macbeth, Rhinocerosનો સમાવેશ થાય. | ઇયોનેસ્કોએ વીસથી વધુ નાટકો લખ્યાં છે. તેનાં મુખ્ય નાટકોમાં Bald Soprano, The Chairs, The Lesson, Exit the king, Macbeth, Rhinocerosનો સમાવેશ થાય. | ||
ઈયોનેસ્કોને એબ્સર્ડ થિયેટરનો પ્રણેતા ગણવામાં આવે છે. એબ્સર્ડ થિયેટરના બીજા નોંધપાત્ર સર્જકોમાં છે: સેમ્યુઅલ બેકેટ (Waiting for Godot), આર્થર એડાર્માવ, એન.એફ. સિમ્પસન, હેરોલ્ડ પિન્ટર (The Dumb Waiter), એડવર્ડ એલ્બી (Who's Afraid of Virginia Woolf?) સેમ સ્ટોપર્ડ, ટોમ સ્ટોપર્ડ (Rosencrantz and Guildenstan Are Dead) | ઈયોનેસ્કોને એબ્સર્ડ થિયેટરનો પ્રણેતા ગણવામાં આવે છે. એબ્સર્ડ થિયેટરના બીજા નોંધપાત્ર સર્જકોમાં છે: સેમ્યુઅલ બેકેટ (Waiting for Godot), આર્થર એડાર્માવ, એન.એફ. સિમ્પસન, હેરોલ્ડ પિન્ટર (The Dumb Waiter), એડવર્ડ એલ્બી (Who's Afraid of Virginia Woolf?) સેમ સ્ટોપર્ડ, ટોમ સ્ટોપર્ડ (Rosencrantz and Guildenstan Are Dead) | ||
{{Poem2Close}} | |||
'''ધ ચેર્સ''' | '''ધ ચેર્સ''' | ||
| Line 44: | Line 44: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''એ જ'''<br>'''મધુસૂદન કાપડિયાનાં સ્નેહસ્મરણ.'''}} | {{right|'''એ જ'''<br>'''મધુસૂદન કાપડિયાનાં સ્નેહસ્મરણ.'''}}<br><br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||