વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વર્જિલ સાથે વિદેશયાત્રા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 34: Line 34:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''૬'''}}
{{center|'''૬'''}}
{{block center/s}}આ પુસ્તક વાંચતાં, ફરીફરી વાંચતાં, અને મધુસૂદનભાઈ સાથે આ ડાયસ્પોરિ સાહિત્યવિશ્વ યાત્રા કરતાં કરતાં ઘણી વાર મને વર્જિલ યાદ આવી ગયા છે, જેમ ‘ડિવાઈન કોમેડી’માં ઈશુ પૂર્વે થઈ ગયેલા એ લૅટિન ભાષાના કવિ ભૂલા પડેલા ‘નવકવિ દાન્તેને ત્રિલોકમાં ઈન્ફર્નો (પર્ગેટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે. એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ' વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરાના આટઆટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું, એ જેમ ધર્મ-અધ્યાત્મના જગતમાં તેમ કલાવિશ્વમાં પણ દુષ્કર કામ છે. દાન્તેને વર્જિલ લગભગ છેક સુધી કામ લાગેલો - સ્વર્ગના હાર્દ સમા ઈશ્વરના (અને સર્જકતાના અંતેવાસની સરહદ સુધી.)
{{Poem2Open}}
આ પુસ્તક વાંચતાં, ફરીફરી વાંચતાં, અને મધુસૂદનભાઈ સાથે આ ડાયસ્પોરિ સાહિત્યવિશ્વ યાત્રા કરતાં કરતાં ઘણી વાર મને વર્જિલ યાદ આવી ગયા છે, જેમ ‘ડિવાઈન કોમેડી’માં ઈશુ પૂર્વે થઈ ગયેલા એ લૅટિન ભાષાના કવિ ભૂલા પડેલા ‘નવકવિ દાન્તેને ત્રિલોકમાં ઈન્ફર્નો (પર્ગેટોરિયો અને પારાડીઝોમાં) ભોમિયા થઈને બધે ફેરવે છે, બધું બતાડે છે. એમ અમેરિકાવાસી ગુજરાતીઓની સાહિત્યસૃષ્ટિના ત્રણે લોકમાં આ નિર્ભિક અને ખંતીલા ‘વર્જિલ' વાચકોને જોવા જેવું બધું બતાડે છે. આ વર્જિલ વગર અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરાના આટઆટલા વિવિધ પ્રદેશોથી, આટલા લેખકોની આટલી કૃતિઓથી પરિચિત થવું ભારત-સ્થિત વાચક માટે ભારે મુશ્કેલ બનત. ઈન્ફર્નોમાંથી પસાર થવું અને પારાડીઝો સુધી પહોંચવું, એ જેમ ધર્મ-અધ્યાત્મના જગતમાં તેમ કલાવિશ્વમાં પણ દુષ્કર કામ છે. દાન્તેને વર્જિલ લગભગ છેક સુધી કામ લાગેલો - સ્વર્ગના હાર્દ સમા ઈશ્વરના (અને સર્જકતાના અંતેવાસની સરહદ સુધી.)
ઈન્ફર્નોનાં પણ અનેક વર્તુળો દાન્તેએ આલેખ્યાં છે. દરેકની પોતાની ચાર્મ પણ હોય.
ઈન્ફર્નોનાં પણ અનેક વર્તુળો દાન્તેએ આલેખ્યાં છે. દરેકની પોતાની ચાર્મ પણ હોય.
પ્રીતમ લખલાણી વિશેના લેખમાં એમની 'અસંયમી ઉતાવળ' અંગે કહે છે : ‘કાવ્યસંગ્રહો’ના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઈ જવાની ઉતાવળ દેખાય છે. અને પછી ૧૯૯૫, ૯૮, ૯૯, ૨૦૦૨માં પ્રકાશનો કરવાની તાલાવેલીમાં ‘સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં—હા ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહોમાં આવી ગયાં છે. આ, નવા કાવ્યસંગ્રહના વ્યામોહ વિના બીજું શું છે?’ (પા. ૧૩૯) એ જ લેખકના ‘સુગન્ધની પરબ' નામના સ્મૃતિચિત્રોના પુસ્તક અંગે : ‘સુગન્ધની પરબ’માં લેખકે સુષ્ઠુસુષ્ઠુ મંગલમંગલ લાગણીવેડાની પરબ માંડી છે[…] આ છે તો સ્મૃતિચિત્રો છતાં વાસ્તવિકતાનો અભાવ આ કૃતિઓની વિલક્ષણતા છે.’ અને ગુજરાત-અમેરિકા વચ્ચેના ભ્રષ્ટ સાહિત્યિક સંબંધ અંગે મધુસૂદનભાઈ નોંધે છે : આ પુસ્તકની વળી એક વધુ વિલક્ષણતા! આમાં ચાર - એક નહીં ચાર - આવકારનાં વચનો અને અતિપ્રશંસાના ઉદ્ગારો છે. ડાયસ્પોરાના લેખકોમાં તો આ ચાલ જોવા મળે જ છે, પણ ભારતના સાહિત્યકારોને પણ આ રોગ લાગુ પડ્યો છે. (પા. ૧૪૦)
પ્રીતમ લખલાણી વિશેના લેખમાં એમની 'અસંયમી ઉતાવળ' અંગે કહે છે : ‘કાવ્યસંગ્રહો’ના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઈ જવાની ઉતાવળ દેખાય છે. અને પછી ૧૯૯૫, ૯૮, ૯૯, ૨૦૦૨માં પ્રકાશનો કરવાની તાલાવેલીમાં ‘સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં—હા ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહોમાં આવી ગયાં છે. આ, નવા કાવ્યસંગ્રહના વ્યામોહ વિના બીજું શું છે?’ (પા. ૧૩૯) એ જ લેખકના ‘સુગન્ધની પરબ' નામના સ્મૃતિચિત્રોના પુસ્તક અંગે : ‘સુગન્ધની પરબ’માં લેખકે સુષ્ઠુસુષ્ઠુ મંગલમંગલ લાગણીવેડાની પરબ માંડી છે[…] આ છે તો સ્મૃતિચિત્રો છતાં વાસ્તવિકતાનો અભાવ આ કૃતિઓની વિલક્ષણતા છે.’ અને ગુજરાત-અમેરિકા વચ્ચેના ભ્રષ્ટ સાહિત્યિક સંબંધ અંગે મધુસૂદનભાઈ નોંધે છે : આ પુસ્તકની વળી એક વધુ વિલક્ષણતા! આમાં ચાર - એક નહીં ચાર - આવકારનાં વચનો અને અતિપ્રશંસાના ઉદ્ગારો છે. ડાયસ્પોરાના લેખકોમાં તો આ ચાલ જોવા મળે જ છે, પણ ભારતના સાહિત્યકારોને પણ આ રોગ લાગુ પડ્યો છે. (પા. ૧૪૦)
Line 47: Line 48:
આ પંક્તિ વાંચી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકર વિશેના આડવિચારે મારું મન જરા ચઢી ગયું. પણ મધુસૂદનભાઈએ આ આસ્વાદ આપી મને પાછો ઠેકાણે આણ્યો : આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને [ગુજરાતી શબ્દ છે] પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું? (પા. ૨૩૨) મને થયું, એ વાત તો કદાચ ખરી છે. વળી ઉમાશંકરની પ્રસ્તાવના પણ છે. પણ એથી કવિતા બને ખરી?
આ પંક્તિ વાંચી, નિરંજન ભગત, ઉમાશંકર જોશી અને લાભશંકર ઠાકર વિશેના આડવિચારે મારું મન જરા ચઢી ગયું. પણ મધુસૂદનભાઈએ આ આસ્વાદ આપી મને પાછો ઠેકાણે આણ્યો : આખી વસંતનું પત્ની રૂપે આગમન થાય છે, લગ્નજીવનના આરંભે પતિ રૂપી ફૂલને [ગુજરાતી શબ્દ છે] પૂર્ણપણે પ્રફુલ્લાવવા માટે. પત્નીનું આવું ગૌરવ બીજા કોઈ કવિએ કર્યું છે ખરું? (પા. ૨૩૨) મને થયું, એ વાત તો કદાચ ખરી છે. વળી ઉમાશંકરની પ્રસ્તાવના પણ છે. પણ એથી કવિતા બને ખરી?
હવે બીજો કાવ્યસંગ્રહ, લાભશંકરવાળો, ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જામ્બુડી ક્ષણના પ્રશ્નપાદરે'માંથી જુઓ.
હવે બીજો કાવ્યસંગ્રહ, લાભશંકરવાળો, ‘અને આ કમનીય પંક્તિ પછી સાવ સામા છેડે બેસતી છતાં એવી જ કવિત્વપૂર્ણ પંક્તિ ‘જામ્બુડી ક્ષણના પ્રશ્નપાદરે'માંથી જુઓ.
{{Poem2Close}}


''''શિશ્નના ડૂમા છૂટે''''
''''શિશ્નના ડૂમા છૂટે''''

Navigation menu