રસસિદ્ધાંત—એક પરિચય/શ્રીશંકુકનો ‘અનુકૃતિ-અનુમિતિવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 27: Line 27:
આ ન્યાયમાંથી સમર્થન મેળવી શ્રીશંકુકે તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ કેવી રીતે જન્મે છે તેનો સમર્થ ખુલાસો આપ્યો છે. શ્રીશંકુકનું કહેવું છે કે ‘ચિત્રતુરગન્યાય’માં બને છે તેમ, તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ એ પણ વિલક્ષણ પ્રતીતિ જ છે. તખતા પર રામના વેશમાં અભિનયરત નટને સામાજિક જુએ છે ત્યારે, તેને નટમાં થતી ‘રામબુદ્ધિ’ – સમ્યક્‌ મિથ્યા. સંશય અને સાદૃશ્ય – એ ચાર પ્રતીતિઓથી ભિન્ન અને વિલક્ષણ પ્રતીતિ રૂપે સંભવે છે. ‘એ રામ છે’ – એવા તેના બોધમાં સમ્યક્‌ જ્ઞાન નથી. કેમ કે, ખરેખરા ઇતિહાસપ્રસિદ્ધ પુરુષ એવા એ રામ નથી જ. વળી તેની આ પ્રતીતિ મિથ્યા પણ નથી. ‘એ રામ છે’ એવો તેનો બોધ પછીના કોઈ સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતો નથી. એ પાત્ર વિશે ‘એ રામ છે’ કે ‘તેના જ જેવી અન્ય કોઈ વ્યક્તિ છે’ એવા સંશયજ્ઞાનને પણ અહીં સ્થાન નથી. તેમ એ પાત્રને જોતાં સાદૃશ્યભાવે અન્યનો બોધ થાય છે એવું પણ નથી. તાત્પર્ય કે, નાટ્યપ્રયોગમાં તલ્લીન બની જતાં સામાજિકને અમુક નટને રામના વેશમાં જોતાં ‘એ રામ છે’ એવી જે પ્રતીતિ થાય છે તે, સમ્યક્‌, મિથ્યા, સંશય અને સાદૃશ્ય એ લૌકિક જ્ઞાનની ચારેય પ્રતીતિઓથી વિલક્ષણ કોટિની પ્રતીતિ છે.
આ ન્યાયમાંથી સમર્થન મેળવી શ્રીશંકુકે તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ કેવી રીતે જન્મે છે તેનો સમર્થ ખુલાસો આપ્યો છે. શ્રીશંકુકનું કહેવું છે કે ‘ચિત્રતુરગન્યાય’માં બને છે તેમ, તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ એ પણ વિલક્ષણ પ્રતીતિ જ છે. તખતા પર રામના વેશમાં અભિનયરત નટને સામાજિક જુએ છે ત્યારે, તેને નટમાં થતી ‘રામબુદ્ધિ’ – સમ્યક્‌ મિથ્યા. સંશય અને સાદૃશ્ય – એ ચાર પ્રતીતિઓથી ભિન્ન અને વિલક્ષણ પ્રતીતિ રૂપે સંભવે છે. ‘એ રામ છે’ – એવા તેના બોધમાં સમ્યક્‌ જ્ઞાન નથી. કેમ કે, ખરેખરા ઇતિહાસપ્રસિદ્ધ પુરુષ એવા એ રામ નથી જ. વળી તેની આ પ્રતીતિ મિથ્યા પણ નથી. ‘એ રામ છે’ એવો તેનો બોધ પછીના કોઈ સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતો નથી. એ પાત્ર વિશે ‘એ રામ છે’ કે ‘તેના જ જેવી અન્ય કોઈ વ્યક્તિ છે’ એવા સંશયજ્ઞાનને પણ અહીં સ્થાન નથી. તેમ એ પાત્રને જોતાં સાદૃશ્યભાવે અન્યનો બોધ થાય છે એવું પણ નથી. તાત્પર્ય કે, નાટ્યપ્રયોગમાં તલ્લીન બની જતાં સામાજિકને અમુક નટને રામના વેશમાં જોતાં ‘એ રામ છે’ એવી જે પ્રતીતિ થાય છે તે, સમ્યક્‌, મિથ્યા, સંશય અને સાદૃશ્ય એ લૌકિક જ્ઞાનની ચારેય પ્રતીતિઓથી વિલક્ષણ કોટિની પ્રતીતિ છે.
રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છે<ref>ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છે<ref>ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
શ્રીશંકુકના મતની સમીક્ષા
{{Poem2Close}}
'''શ્રીશંકુકના મતની સમીક્ષા'''
{{Poem2Open}}
અભિનવગુપ્તના ઉપાધ્યાય ભટ્ટ તૌતે શ્રીશંકુકની વિચારણામાં રહેલા ‘અનુકૃતિ’ના પાયાના ખ્યાલની આગવી દૃષ્ટિએ જે સમીક્ષા કરી છે તે રસવિચારના વિકાસમાં એક મહત્ત્વની કડી બની રહે છે.
અભિનવગુપ્તના ઉપાધ્યાય ભટ્ટ તૌતે શ્રીશંકુકની વિચારણામાં રહેલા ‘અનુકૃતિ’ના પાયાના ખ્યાલની આગવી દૃષ્ટિએ જે સમીક્ષા કરી છે તે રસવિચારના વિકાસમાં એક મહત્ત્વની કડી બની રહે છે.
ભટ્ટ તૌતે ‘અનુકૃતિ’ના ખ્યાલને અનુલક્ષીને કેટલાક પાયાના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. પૂર્વપક્ષી (શ્રીશંકુક) નાટ્યરસને ‘અનુકૃતિ’ રૂપ લેખવે છે, પણ એની પ્રતીતિ કોને થાય છે – સામાજિકને, નટને, કે વિવેચકને? કે પછી ભરતની પોતાની એ સ્થાપના છે? આપણે અહીં જોઈ શકીશું કે, તૌતે નાટ્યરસને લગતી દાર્શનિક ભૂમિકાનો એક મૂળભૂત પ્રશ્ન છેડ્યો છે.
ભટ્ટ તૌતે ‘અનુકૃતિ’ના ખ્યાલને અનુલક્ષીને કેટલાક પાયાના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. પૂર્વપક્ષી (શ્રીશંકુક) નાટ્યરસને ‘અનુકૃતિ’ રૂપ લેખવે છે, પણ એની પ્રતીતિ કોને થાય છે – સામાજિકને, નટને, કે વિવેચકને? કે પછી ભરતની પોતાની એ સ્થાપના છે? આપણે અહીં જોઈ શકીશું કે, તૌતે નાટ્યરસને લગતી દાર્શનિક ભૂમિકાનો એક મૂળભૂત પ્રશ્ન છેડ્યો છે.
Line 42: Line 44:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
'''ટીકા-ટિપ્પણીઓ'''
{{reflist}}
{{reflist}}
<br>
<br>

Navigation menu