ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સંપાદક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય}} <center>'''ચુનીલાલ વર્ધમાન શાહ'''</center> center|200px<br> {{Poem2Open}} શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|સંપાદક-પરિચય}}
{{Heading|સંપાદક-પરિચય}}
<center>'''ચુનીલાલ વર્ધમાન શાહ'''</center>
<center>'''ચુનીલાલ વર્ધમાન શાહ'''</center>
[[File:Dr. Dhirubhai Thakar.jpg|center|200px]]<br>
[[File:Chunilal Vardhaman Shah.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રગટ થતા ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં તેઓ જોડાયા અને સહતંત્રીનો હોદ્દો પ્રાપ્ત કર્યો. તેમાં તેમણે પ્રાસંગિક નોંધો, પુસ્તકોનાં અવલોકનો આપવાની પ્રણાલી શરૂ કરી. તેમાંથી લાંબા સમયે નિવૃત્ત થયા બાદ ‘અખંડ આનંદ’ માસિકના સંપાદક તરીકે તેમણે કામગીરી કરી. 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકાર વિભાગના તેઓ પ્રમુખ રહેલા.
શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રગટ થતા ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં તેઓ જોડાયા અને સહતંત્રીનો હોદ્દો પ્રાપ્ત કર્યો. તેમાં તેમણે પ્રાસંગિક નોંધો, પુસ્તકોનાં અવલોકનો આપવાની પ્રણાલી શરૂ કરી. તેમાંથી લાંબા સમયે નિવૃત્ત થયા બાદ ‘અખંડ આનંદ’ માસિકના સંપાદક તરીકે તેમણે કામગીરી કરી. 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકાર વિભાગના તેઓ પ્રમુખ રહેલા.
Line 19: Line 19:
<center>'''બચુભાઈ રાવત'''</center>
<center>'''બચુભાઈ રાવત'''</center>


[[File:Dr. Dhirubhai Thakar.jpg|center|200px]]<br>
[[File:Bachubhai Ravat.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે સમયના ગોંડલ રાજ્યમાં પિતાની નોકરી હોવાથી ત્યાં રહેવા ગયા અને મેટ્રિક સુધીનું શિક્ષણ ગોંડલમાં જ લીધું. બચુભાઈના વડવાઓ પાંચ પેઢીથી દેશી રજવાડાની સેવામાં હતા.
રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે સમયના ગોંડલ રાજ્યમાં પિતાની નોકરી હોવાથી ત્યાં રહેવા ગયા અને મેટ્રિક સુધીનું શિક્ષણ ગોંડલમાં જ લીધું. બચુભાઈના વડવાઓ પાંચ પેઢીથી દેશી રજવાડાની સેવામાં હતા.
Line 39: Line 39:
<center>'''કેશવરામ કાશીરામ શાસ્ત્રી'''</center>
<center>'''કેશવરામ કાશીરામ શાસ્ત્રી'''</center>


[[File:Dr. Dhirubhai Thakar.jpg|center|200px]]<br>
[[File:Keshavram Kashiram Shastri.jpg|center|200px]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા.

Navigation menu