34,570
edits
(+1) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{right|[‘વસુધા’માંથી]}}</poem>}} | {{right|[‘વસુધા’માંથી]}}</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{ | {{Hi|૧. શ્રી. પૂજાલાલ કૃત વસન્ત અને શ્રી. સુન્દરમ્ કૃત ‘વસન્ત ઢૂંઢું’ વાંચતાં તમારા મન પર પડેલી છાપ ટૂંકમાં વર્ણવો.}} | ||
{{ | {{Hi|૨.‘જીવનજંગ જહીં કાતિલ છે’ — એટલે જ્યાં માણસને જીવવા માટે દિવસ રાત સખત મજૂરી કરવી પડે છે. મિલના જીવનનું કવિએ આ પંક્તિમાં વર્ણન કર્યું છે. મિલમાં કામ કરતા મજૂરોની સ્થિતિ કેવી ભયંકર અને દયાજનક હોય છે તે તો મિલને નજરે જોયે જ સમજાય. જો તમે કોઈ મિલ જોઈ હોય તો ‘એક મિલમાં મારો એક દિવસ’ એ વિષય ઉપર ટૂંકમાં લખજો.}} | ||
{{ | {{Hi|૩. વનના રસ્તા અને નગરના રસ્તાની તુલના કરો.}} | ||
{{ | {{Hi|૪. શહેરની વસન્તને કવિ ‘અધૂરી’ અને ‘અકારી’ શા માટે કહે છે?}} | ||
{{ | {{Hi|૫. ગરીબોના જીવનની કરુણ કથા જેમાં આવતી હોય એવાં કોઈ કાવ્યો તમે વાંચ્યાં હોય તો તેમાંથી થોડાંકના નામ આપો.}} | ||
{{ | {{Hi|૬. કોને સંબોધીને ‘કોણ?’ કાવ્ય લખવામાં આવ્યું છે?}} | ||
{{ | {{Hi|૭. કઈ કઈ વસ્તુઓ જોતાં કવિને ‘કોણ?’માંનો પ્રશ્ન ઉદ્ભવે છે?}} | ||
{{ | {{Hi|૮. ‘કોણ?’માંથી તમને ઘણી ગમી ગઈ હોય એવી બે ત્રણ કલ્પનાનો ઉલ્લેખ કરો.}} | ||
{{ | {{Hi|૯. ‘કોણ?’ની છેલ્લી બે પંક્તિઓમાં કવિ શું કહેવા માગે છે?}} | ||
{{ | {{Hi|૧૦. કવિ પોતાને થતો અનુભવ આંખ, કાન, નાક, આદિ ઇન્દ્રિયો દ્વારા મેળવે છે એ બતાવવું હોય તો આ કવિતામાંથી કવિના કયા કયા અનુભવો તમે નોંધશો?}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||