સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કુરબાન ઈદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 19: Line 19:
એ દિવસે પાયતખ્તમાં મીનાબજાર ભરાતું હતું. તેમાં હરેક જાતની ચીજ વેચાતી. ફક્ત સ્ત્રીઓ જ એ બજારમાં જઈ શકતી. બજારમાં વેચાણ પણ સ્ત્રીઓ જ કરતી. ત્યાં. પુરુષોને દાખલ થવાની મનાઈ હતી. બાદશાહની બેગમો, શાહજાદીઓ, વજીરોની પુત્રીઓ, અમારોની સ્ત્રીઓ તેમ જ અન્ય કુટુંબોની ઓરતો પણ આનંદથી ભાગ લેતી હતી. આ બજારમાં સામાન્ય વર્ગનાં બૈરાંથી માંડી ઊંચ ખાનદાનની છોકરીઓ જાતે ચીજની ખરીદી અર્થે આવતી. આજે તો મુસલમાની રિયાસતના ખતમ થવાની સાથે જાણે કે આ બધી બાબતો પણ ઍરેબીઅન નાઈટ્સની કોઈ કથા જેવી બની ગઈ હોય એમ આપણને લાગે છે; પણ ઈદનો સંદેશ તો આપણા સહુ કોઈને માટે હજુ તેવો ને તેવો જ છે ને? દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી ગરીબાઈ છે, જ્યાં સુધી નાના મોટાના ભેદ છે ત્યાં સુધી આપણા જીવન ઉપરના એ વહેતા ઘા રૂઝવવા ત્યાગના, બલિદાનના દિવ્ય ઘા-બાજરિયાની જરૂર છે. જેણે ઈદનો મર્મ પ્રીછ્યો છે તેણે એ ઘા-બાજરિયું મેળવ્યું છે. તે ખુદાનો સાચો બંદો છે, તે પાક છે, તે સાચો મનુષ્ય છે. તેણે યથાર્થ રીતે ઈદ ઊજવી છે.
એ દિવસે પાયતખ્તમાં મીનાબજાર ભરાતું હતું. તેમાં હરેક જાતની ચીજ વેચાતી. ફક્ત સ્ત્રીઓ જ એ બજારમાં જઈ શકતી. બજારમાં વેચાણ પણ સ્ત્રીઓ જ કરતી. ત્યાં. પુરુષોને દાખલ થવાની મનાઈ હતી. બાદશાહની બેગમો, શાહજાદીઓ, વજીરોની પુત્રીઓ, અમારોની સ્ત્રીઓ તેમ જ અન્ય કુટુંબોની ઓરતો પણ આનંદથી ભાગ લેતી હતી. આ બજારમાં સામાન્ય વર્ગનાં બૈરાંથી માંડી ઊંચ ખાનદાનની છોકરીઓ જાતે ચીજની ખરીદી અર્થે આવતી. આજે તો મુસલમાની રિયાસતના ખતમ થવાની સાથે જાણે કે આ બધી બાબતો પણ ઍરેબીઅન નાઈટ્સની કોઈ કથા જેવી બની ગઈ હોય એમ આપણને લાગે છે; પણ ઈદનો સંદેશ તો આપણા સહુ કોઈને માટે હજુ તેવો ને તેવો જ છે ને? દુનિયામાં જ્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી ગરીબાઈ છે, જ્યાં સુધી નાના મોટાના ભેદ છે ત્યાં સુધી આપણા જીવન ઉપરના એ વહેતા ઘા રૂઝવવા ત્યાગના, બલિદાનના દિવ્ય ઘા-બાજરિયાની જરૂર છે. જેણે ઈદનો મર્મ પ્રીછ્યો છે તેણે એ ઘા-બાજરિયું મેળવ્યું છે. તે ખુદાનો સાચો બંદો છે, તે પાક છે, તે સાચો મનુષ્ય છે. તેણે યથાર્થ રીતે ઈદ ઊજવી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સ્વાધ્યાય'''
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Hi|1em|૧. હજરત ઇબ્રાહિમની સત્યનિષ્ટાની તમારા મન પર પડેલી છાપ વર્ણવો.}}
{{Hi|1em|૧. હજરત ઇબ્રાહિમની સત્યનિષ્ટાની તમારા મન પર પડેલી છાપ વર્ણવો.}}
{{Hi|1em|૨. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ત્યાગમાંથી તમને કોનો વધુ મુશ્કેલ લાગ્યો?}}
{{Hi|1em|૨. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ત્યાગમાંથી તમને કોનો વધુ મુશ્કેલ લાગ્યો?}}

Navigation menu