ચિત્રકૂટના ઘાટ પર/કાવ્યના સાટામાં ચુમ્બન!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:


'''હું રાહ જોઈ શકું છું.'''
'''હું રાહ જોઈ શકું છું.'''
'''હું વિચાર કરી શકું છું.'''
'''હું વિચાર કરી શકું છું.'''
'''હું ઉપવાસ કરી શકું છું.'''
'''હું ઉપવાસ કરી શકું છું.'''


Line 27: Line 29:
નવલકથા વાંચતાં વાંચતાં આ પ્રસંગ આવતાં જરા થંભી જવાયું હતું. ‘A Kiss for a poem?’ – કાવ્યના સાટામાં ચુંબન? કેટલો મોટો ઉપહાર માગ્યો હતો સિદ્ધાર્થે કમલા પાસેથી? કમલાએ કાવ્યના સાટામાં ચુમ્બન આપવાની હા પાડી, શરત એટલી હતી કે એ કાવ્ય એને પસંદ આવવું જોઈએ. સિદ્ધાર્થે શીઘ્ર કવિતા રચી દીધી :{{Poem2Close}}
નવલકથા વાંચતાં વાંચતાં આ પ્રસંગ આવતાં જરા થંભી જવાયું હતું. ‘A Kiss for a poem?’ – કાવ્યના સાટામાં ચુંબન? કેટલો મોટો ઉપહાર માગ્યો હતો સિદ્ધાર્થે કમલા પાસેથી? કમલાએ કાવ્યના સાટામાં ચુમ્બન આપવાની હા પાડી, શરત એટલી હતી કે એ કાવ્ય એને પસંદ આવવું જોઈએ. સિદ્ધાર્થે શીઘ્ર કવિતા રચી દીધી :{{Poem2Close}}


<poem>
 
<big>'''Into her grove went the fair Kamala,'''</big>
<big>'''Into her grove went the fair Kamala,'''</big>
<big>'''At the entrance of the grove stood the brown'''</big>
<big>'''At the entrance of the grove stood the brown'''</big>
<big>'''Saman.'''</big>
<big>'''Saman.'''</big>
<big>'''As he saw the lotus flower,'''</big>
<big>'''As he saw the lotus flower,'''</big>
<big>'''Deeply he bowed.'''</big>
<big>'''Deeply he bowed.'''</big>
<big>'''Smiling acknowledged Kamala,'''</big>
<big>'''Smiling acknowledged Kamala,'''</big>
<big>'''Better, thought the young Samana'''</big>
<big>'''Better, thought the young Samana'''</big>
<big>'''To make sacrifices to the fair Kamala'''</big>
<big>'''To make sacrifices to the fair Kamala'''</big>
<big>'''Than to offer sacrifies to the gods.'''</big></poem>
 
<big>'''Than to offer sacrifies to the gods.'''</big>


{{Poem2Open}}પ્રતિભાવમાં કમલાએ તાલીઓ બજાવી અને એનાં કંકણ રણકી ઊઠ્યાં. એણે કહ્યું, “તારી કવિતા ઘણી સરસ છે અને એ માટે તેને ચૂમવામાં કશું ગુમાવવાનું નથી.”
{{Poem2Open}}પ્રતિભાવમાં કમલાએ તાલીઓ બજાવી અને એનાં કંકણ રણકી ઊઠ્યાં. એણે કહ્યું, “તારી કવિતા ઘણી સરસ છે અને એ માટે તેને ચૂમવામાં કશું ગુમાવવાનું નથી.”
Line 67: Line 77:


'''હું ચાહું છું'''
'''હું ચાહું છું'''
'''અને હું ધિક્કારું છું.'''
'''અને હું ધિક્કારું છું.'''
'''તમે કહેશો એ કેવી રીતે બને?'''
'''તમે કહેશો એ કેવી રીતે બને?'''
'''હું એ જાણતો નથી, પણ એની વ્યથા જાણું છું.'''
'''હું એ જાણતો નથી, પણ એની વ્યથા જાણું છું.'''


{{Poem2Open}}વ્યથા. agony એનો અંગ્રેજી પર્યાય છે, પણ એ માટે મૂળ લેટિનમાં જે શબ્દ છે તેનું ચિત્ર તો કંપાવી દે તેવું છે : એક વ્યક્તિને સજારૂપે, એનો એક હાથ એક દિશામાં જતા ઘોડા સાથે અને બીજો હાથ બીજી દિશામાં જતા ઘોડા સાથે બાંધી – એ બન્ને ઘોડાને બે વિરુદ્ધ દિશામાં દોડાવવામાં આવે. ‘ક્રોસ’નો પર્યાયવાચી એ શબ્દ, અંગ્રેજી ‘એગની’ કે ‘વ્યથા’માં એની તીવ્રતા ક્યાંથી? બે વિરોધીભાવો વચ્ચે રહેંસાતા કવિની આ કવિતા ક્યારેક આપણે આપણા જીવનમાં નથી અનુભવતા? કાવ્ય આપણી સંવેદનાનો વિસ્તાર લાધે છે. આપણી ચેતનાને સમૃદ્ધ કરે છે. કવિતા ન રચાતી હોત તો, સુંદર શું એ કદાચ ન જાણવા પામત. કવિતા ન રચાતી હોત તો, પ્રેમ શું એ કદાચ ન અનુભવી શકત. જૈવ આકર્ષણ – નર અને નારી વચ્ચેનું આકર્ષણ – એ પ્રેમ નથી જ નથી. પ્રેમ જુદી જ ચીજ છે એ કવિતા કહે છે. એ ચૂપચાપ કહેતી હોય છે, ધૂમધડાકાથી નહીં. એનો અવાજ બહુસંખ્ય લોકોને સંભળાતો નથી, પણ એ બહુસંખ્ય લોકોની ભાષા છેવટે તો સંસ્કારાતી હોય છે કવિતાથી. એલિયટે એટલે તો કવિતાના સામાજિક પ્રયોજનની વાત કરી છે.
{{Poem2Open}}વ્યથા. <big>agony</big> એનો અંગ્રેજી પર્યાય છે, પણ એ માટે મૂળ લેટિનમાં જે શબ્દ છે તેનું ચિત્ર તો કંપાવી દે તેવું છે : એક વ્યક્તિને સજારૂપે, એનો એક હાથ એક દિશામાં જતા ઘોડા સાથે અને બીજો હાથ બીજી દિશામાં જતા ઘોડા સાથે બાંધી – એ બન્ને ઘોડાને બે વિરુદ્ધ દિશામાં દોડાવવામાં આવે. ‘ક્રોસ’નો પર્યાયવાચી એ શબ્દ, અંગ્રેજી ‘એગની’ કે ‘વ્યથા’માં એની તીવ્રતા ક્યાંથી? બે વિરોધીભાવો વચ્ચે રહેંસાતા કવિની આ કવિતા ક્યારેક આપણે આપણા જીવનમાં નથી અનુભવતા? કાવ્ય આપણી સંવેદનાનો વિસ્તાર લાધે છે. આપણી ચેતનાને સમૃદ્ધ કરે છે. કવિતા ન રચાતી હોત તો, સુંદર શું એ કદાચ ન જાણવા પામત. કવિતા ન રચાતી હોત તો, પ્રેમ શું એ કદાચ ન અનુભવી શકત. જૈવ આકર્ષણ – નર અને નારી વચ્ચેનું આકર્ષણ – એ પ્રેમ નથી જ નથી. પ્રેમ જુદી જ ચીજ છે એ કવિતા કહે છે. એ ચૂપચાપ કહેતી હોય છે, ધૂમધડાકાથી નહીં. એનો અવાજ બહુસંખ્ય લોકોને સંભળાતો નથી, પણ એ બહુસંખ્ય લોકોની ભાષા છેવટે તો સંસ્કારાતી હોય છે કવિતાથી. એલિયટે એટલે તો કવિતાના સામાજિક પ્રયોજનની વાત કરી છે.


એલિયટે કહ્યું છે કે, ભલે બધા માણસો કવિતા ન વાંચતા હોય, પણ જો એમ સાંભળવા મળે કે અમુક ભાષામાં કવિતા રચાતી બંધ થઈ ગઈ છે, તો એક મહારોગનું ચિહ્‌ન સમજવું. એ ભાષાની સૂક્ષ્મ અભિવ્યક્તિ ધીરે ધીરે મરી જવાની, ભાષા સપાટ બની જવાની. એટલે કવિતા ન વાંચનાર વ્યક્તિ પોતે જ ભાષામાં વ્યવહાર કરે છે, એની એ. ભાષા જાડી બની રહે, આખા સમાજને એથી અપાર હાનિ થવાની. એટલે ભલે કવિતા રચનાર અલ્પસંખ્ય કવિઓ અને એના ભાવકો હોય, પણ એ અંતે તો આખા સમાજની ભાષાને સજીવ રાખે છે.
એલિયટે કહ્યું છે કે, ભલે બધા માણસો કવિતા ન વાંચતા હોય, પણ જો એમ સાંભળવા મળે કે અમુક ભાષામાં કવિતા રચાતી બંધ થઈ ગઈ છે, તો એક મહારોગનું ચિહ્‌ન સમજવું. એ ભાષાની સૂક્ષ્મ અભિવ્યક્તિ ધીરે ધીરે મરી જવાની, ભાષા સપાટ બની જવાની. એટલે કવિતા ન વાંચનાર વ્યક્તિ પોતે જ ભાષામાં વ્યવહાર કરે છે, એની એ. ભાષા જાડી બની રહે, આખા સમાજને એથી અપાર હાનિ થવાની. એટલે ભલે કવિતા રચનાર અલ્પસંખ્ય કવિઓ અને એના ભાવકો હોય, પણ એ અંતે તો આખા સમાજની ભાષાને સજીવ રાખે છે.
26,604

edits

Navigation menu