ચિત્રકૂટના ઘાટ પર/અથ મૂર્ખપ્રશંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અથ મૂર્ખપ્રશંસા}} {{Poem2Open}} ‘એથેન્સનગરમાં ડાહ્યામાં ડાહ્યું...")
 
No edit summary
Line 25: Line 25:
‘સ્વાગતમ્ મૂર્ખરાજ.’
‘સ્વાગતમ્ મૂર્ખરાજ.’


આખી સભા તો સ્તબ્ધ. કાલિદાસ પણ ક્ષણેક તો હબક ખાઈ ગયા, પણ એ તો પ્રત્યુત્પન્નમતિ – હાજરજવાબી – હતા. એમનેય લાગી ગયું કે, કંઈક રહસ્ય છે ખરું, એટલે પછી બોલ્યા :
આખી સભા તો સ્તબ્ધ. કાલિદાસ પણ ક્ષણેક તો હબક ખાઈ ગયા, પણ એ તો પ્રત્યુત્પન્નમતિ – હાજરજવાબી – હતા. એમનેય લાગી ગયું કે, કંઈક રહસ્ય છે ખરું, એટલે પછી બોલ્યા :{{Poem2Close}}


ખાદન્ન ગચ્છામિ હસન્ન જલ્પે
'''ખાદન્ન ગચ્છામિ હસન્ન જલ્પે'''
ગતં ન શોચામિ કૃતં ન મન્યે
દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન્
કિં કારણં ભોજ, ભવામિ મુર્ખઃ?


હે રાજન, હું ખાતાં ખાતાં ચાલતો નથી કે હસતાં હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી કે કરી દીધું હોય એને યાદ કરતો નથી અને એકાંતમાં બે જણ હોય ત્યાં એકદમ ત્રીજો થઈને પેસી જતો નથી, તો પછી, હે ભોજ, હું કયા કારણે મૂર્ખ છું?
'''ગતં ન શોચામિ કૃતં ન મન્યે'''
 
'''દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન્'''
 
'''કિં કારણં ભોજ, ભવામિ મુર્ખઃ?'''
 
{{Poem2Open}}હે રાજન, હું ખાતાં ખાતાં ચાલતો નથી કે હસતાં હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી કે કરી દીધું હોય એને યાદ કરતો નથી અને એકાંતમાં બે જણ હોય ત્યાં એકદમ ત્રીજો થઈને પેસી જતો નથી, તો પછી, હે ભોજ, હું કયા કારણે મૂર્ખ છું?


બસ, કાલિદાસના આ ઉત્તરથી (કે પ્રશ્નથી) ભોજનો કોયડો મનોમન ઊકલી ગયો કે ભલે પોતાની પણ બે રાણીઓ એકાંતમાં બેઠી હતી અને પોતે ત્રીજા થઈને ઘૂસી ગયા એ વિવેકહીનતાને કારણે જ ચતુર રાણીએ કહ્યું હતું: ‘મૂર્ખરાજ.’
બસ, કાલિદાસના આ ઉત્તરથી (કે પ્રશ્નથી) ભોજનો કોયડો મનોમન ઊકલી ગયો કે ભલે પોતાની પણ બે રાણીઓ એકાંતમાં બેઠી હતી અને પોતે ત્રીજા થઈને ઘૂસી ગયા એ વિવેકહીનતાને કારણે જ ચતુર રાણીએ કહ્યું હતું: ‘મૂર્ખરાજ.’
Line 64: Line 67:
સંસ્કૃતકવિએ મૂર્ખતાના ગણાવેલા ‘ગુણો’ બરાબર છે, પણ એ કવિએ આ શ્લોક લખ્યો છે ડાહ્યા માણસો માટે તેઓ આ સમજશે એમ માની. સંસ્કૃતમાં વ્યાજસ્તુતિ નામનો અલંકાર છે, જેમાં નિન્દા દ્વારા સ્તુતિ કરવામાં આવી હોય છે અથવા સ્તુતિ દ્વારા નિન્દા કરવામાં આવી હોય છે.
સંસ્કૃતકવિએ મૂર્ખતાના ગણાવેલા ‘ગુણો’ બરાબર છે, પણ એ કવિએ આ શ્લોક લખ્યો છે ડાહ્યા માણસો માટે તેઓ આ સમજશે એમ માની. સંસ્કૃતમાં વ્યાજસ્તુતિ નામનો અલંકાર છે, જેમાં નિન્દા દ્વારા સ્તુતિ કરવામાં આવી હોય છે અથવા સ્તુતિ દ્વારા નિન્દા કરવામાં આવી હોય છે.


મિત્ર વિનોદ ભટ્ટને નિવેદન કે, આ હાસ્ય વ્યંગ્યનો લેખ નથી, ગંભીર પ્રકારનો લેખ છે.
મિત્ર વિનોદ ભટ્ટને નિવેદન કે, આ હાસ્ય વ્યંગ્યનો લેખ નથી, ગંભીર પ્રકારનો લેખ છે.{{Poem2Close}}


:::::::::::::::[૧૬-૬-’૯૧]
{{Right|[૧૬-૬-’૯૧]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu