યુરોપ-અનુભવ/રોમાન્ટિક રોડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રોમાન્ટિક રોડ}} {{Poem2Open}} કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમ...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમાં જોવા જેવાં મુખ્યત્વે ચાર નગર છે : પૅરિસ, રોમ, ઍથેન્સ અને લંડન. તેમાં પૅરિસ માટેનો એમનો પક્ષપાત બહુ જાણીતો છે. પૅરિસનો પાછલાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ તો એ જાણે જ છે. એની ગલી ગલીને પણ એ જાણે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દિવસો સુધી ભમી ભમીને એમણે પૅરિસને ‘પદગત’ કર્યું છે. પૅરિસમાં ત્રણ દિવસ હોઈએ તો શું જોવું અને ક્યાંથી જોવાનો આરંભ કરી અંત કરવો એ બધું હાથમાં રહેલા આમળાની જેમ મને સમજાવી દીધું. પછી કહ્યું કે, સેન નદીને કાંઠે ચાલતાં ચાલતાં કોંકોર્ડ સુધી જઈ ત્યાંથી શરૂ થઈ. નેપોલિયને બંધાવેલા વિજયતોરણમ્ (આર્ક દ ત્રિઑંફ) સુધી જતાં શાંઝલિઝે. Champs-Elysees નામથી વિખ્યાત રાજમાર્ગ ઉપર તમે ન ચાલો તો તમારી યુરોપયાત્રા અધૂરી.
કવિ નિરંજન ભગતે મને કહેલું કે, યુરોપમાં જોવા જેવાં મુખ્યત્વે ચાર નગર છે : પૅરિસ, રોમ, ઍથેન્સ અને લંડન. તેમાં પૅરિસ માટેનો એમનો પક્ષપાત બહુ જાણીતો છે. પૅરિસનો પાછલાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ તો એ જાણે જ છે. એની ગલી ગલીને પણ એ જાણે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દિવસો સુધી ભમી ભમીને એમણે પૅરિસને ‘પદગત’ કર્યું છે. પૅરિસમાં ત્રણ દિવસ હોઈએ તો શું જોવું અને ક્યાંથી જોવાનો આરંભ કરી અંત કરવો એ બધું હાથમાં રહેલા આમળાની જેમ મને સમજાવી દીધું. પછી કહ્યું કે, સેન નદીને કાંઠે ચાલતાં ચાલતાં કોંકોર્ડ સુધી જઈ ત્યાંથી શરૂ થઈ. નેપોલિયને બંધાવેલા વિજયતોરણમ્ (આર્ક દ ત્રિઑંફ) સુધી જતાં શાંઝલિઝે. <big>Champs-Elysees</big> નામથી વિખ્યાત રાજમાર્ગ ઉપર તમે ન ચાલો તો તમારી યુરોપયાત્રા અધૂરી.


પૅરિસના એ રમ્યભવ્ય રાજમાર્ગની વાત તો પછી, પણ એ પહેલાં એક બીજા માર્ગની વાત કરવી છે, જેની કવિશ્રીએ વાત નહોતી કરી. યુરોપયાત્રામાં જર્મનીને અમે છ દિવસ આપવાના વિચારેલા તે એમને વધારે લાગેલા. કહે: ‘પૅરિસ કે પછી રોમમાં વધારે રહેજો’, પરંતુ, એમણે જો જર્મનીના ફ્રાન્કફર્ટથી મ્યુનિક સુધીના માર્ગની ૩૫૦ કિલોમીટરની બસયાત્રા કરી હોત તો પૅરિસના શાંઝલિઝે જેવો આગ્રહ આ રોડ માટે કર્યો હોત.
પૅરિસના એ રમ્યભવ્ય રાજમાર્ગની વાત તો પછી, પણ એ પહેલાં એક બીજા માર્ગની વાત કરવી છે, જેની કવિશ્રીએ વાત નહોતી કરી. યુરોપયાત્રામાં જર્મનીને અમે છ દિવસ આપવાના વિચારેલા તે એમને વધારે લાગેલા. કહે: ‘પૅરિસ કે પછી રોમમાં વધારે રહેજો’, પરંતુ, એમણે જો જર્મનીના ફ્રાન્કફર્ટથી મ્યુનિક સુધીના માર્ગની ૩૫૦ કિલોમીટરની બસયાત્રા કરી હોત તો પૅરિસના શાંઝલિઝે જેવો આગ્રહ આ રોડ માટે કર્યો હોત.
26,604

edits

Navigation menu