કાંચનજંઘા/ચંડીદાસ પ્રસંગે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચંડીદાસ પ્રસંગે| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} [પ્રસિદ્ધ વૈષ્ણવ કવિ...")
 
No edit summary
Line 6: Line 6:


આ નિબંધમાં જનશ્રુતિમાં જળવાયેલા ચંડીદાસ છે. એ રીતે ચંડીદાસનું ગામ તે નાન્નુર (કે નાનુર) બંગાળના વીરભૂમ જિલ્લામાં બોલપુર – શાંતિનિકેતનથી વીસેક કિલોમીટર દૂર આવેલું છે. જુદી જુદી ઋતુઓમાં અને જુદા જુદા મિત્રો સાથે ત્રણેક વાર ત્યાં જવાનું બન્યું છે. નિબંધમાં ત્રણેય વારના અનુભવો અને અનુભૂતિઓ વણાઈ ગયાં છે.]
આ નિબંધમાં જનશ્રુતિમાં જળવાયેલા ચંડીદાસ છે. એ રીતે ચંડીદાસનું ગામ તે નાન્નુર (કે નાનુર) બંગાળના વીરભૂમ જિલ્લામાં બોલપુર – શાંતિનિકેતનથી વીસેક કિલોમીટર દૂર આવેલું છે. જુદી જુદી ઋતુઓમાં અને જુદા જુદા મિત્રો સાથે ત્રણેક વાર ત્યાં જવાનું બન્યું છે. નિબંધમાં ત્રણેય વારના અનુભવો અને અનુભૂતિઓ વણાઈ ગયાં છે.]
{{Poem2Close}}
<poem>
<poem>
'''સુનહ માનુષ ભાઈ'''
'''સુનહ માનુષ ભાઈ'''
Line 12: Line 13:
</poem>
</poem>
:::::::::::ચંડીદાસ
:::::::::::ચંડીદાસ
 
{{Poem2Open}}
મોટરબસ અંદરથી ભરાઈ ગઈ હતી, પણ બસના છાપરા પર ભીડ નહોતી એટલે છાપરા પર બેસવાનું પસંદ કર્યું. બોલપુર શહેરના સાંકડા રસ્તા જેવા પૂરા થયા કે આદિગંત ધાનનાં લીલાં ખેતરો. વચ્ચે એક કાળી સડક વહી જતી હતી. ડાંગરથી હરિયાળી ભૂમિ તડકા- છાંયડાની રમતથી ‘આજ ધાનેર ખેતે રૌદ્ર છાયાય લુકોચુરિ ખેલા રે ભાઈ, લુકોચુરિ ખેલા’ – રવિ ઠાકુરના એ ગીતનો જીવતોજાગતો લેન્ડસ્કેપ બની ગઈ હતી.
મોટરબસ અંદરથી ભરાઈ ગઈ હતી, પણ બસના છાપરા પર ભીડ નહોતી એટલે છાપરા પર બેસવાનું પસંદ કર્યું. બોલપુર શહેરના સાંકડા રસ્તા જેવા પૂરા થયા કે આદિગંત ધાનનાં લીલાં ખેતરો. વચ્ચે એક કાળી સડક વહી જતી હતી. ડાંગરથી હરિયાળી ભૂમિ તડકા- છાંયડાની રમતથી ‘આજ ધાનેર ખેતે રૌદ્ર છાયાય લુકોચુરિ ખેલા રે ભાઈ, લુકોચુરિ ખેલા’ – રવિ ઠાકુરના એ ગીતનો જીવતોજાગતો લેન્ડસ્કેપ બની ગઈ હતી.


Line 38: Line 39:


ચંડીદાસને રામીમાં રાધા દેખાઈ. પ્રેમધર્મ એમને માટે ધર્મ બની ગયો. એ પ્રેમધર્મ એ માનવધર્મ, માનવથી વળી બીજું મોટું શું? રામી એમને માટે દેવી કરતાં પરમ સત્ય બની રહી. એમણે ગાયુંઃ
ચંડીદાસને રામીમાં રાધા દેખાઈ. પ્રેમધર્મ એમને માટે ધર્મ બની ગયો. એ પ્રેમધર્મ એ માનવધર્મ, માનવથી વળી બીજું મોટું શું? રામી એમને માટે દેવી કરતાં પરમ સત્ય બની રહી. એમણે ગાયુંઃ
{{Poem2Close}}
<poem>
<poem>
'''શુન રજકિનિ રામી'''
'''શુન રજકિનિ રામી'''
Line 43: Line 45:
'''શરણ લઈનું આમિ…'''
'''શરણ લઈનું આમિ…'''
</poem>
</poem>
{{Poem2Open}}
દેવીની પૂજા તો કરતા રહ્યા, પણ દેવીના આદેશે રજાકિનીનાં બે શીતલ ચરણનું શરણ લીધું.
દેવીની પૂજા તો કરતા રહ્યા, પણ દેવીના આદેશે રજાકિનીનાં બે શીતલ ચરણનું શરણ લીધું.


Line 48: Line 51:


એક બાઉલ ભક્તે ગાયું છે કે હે વનમાળી, તમે આવતા જનમમાં રાધા થઈને અવતરજો, ત્યારે તમને ખબર પડશે કે નારીહૃદયની વેદના એટલે શું? પણ ચંડીદાસને બીજા જન્મની જરૂર ન પડી. કવિમાત્રને એવી જરૂર ક્યાં પડે છે? ચંડીદાસ નારીની વેદનાને પામી ગયા અને એ નારીની નજરે કૃષ્ણને એટલે કે પોતાનેય જોયા—
એક બાઉલ ભક્તે ગાયું છે કે હે વનમાળી, તમે આવતા જનમમાં રાધા થઈને અવતરજો, ત્યારે તમને ખબર પડશે કે નારીહૃદયની વેદના એટલે શું? પણ ચંડીદાસને બીજા જન્મની જરૂર ન પડી. કવિમાત્રને એવી જરૂર ક્યાં પડે છે? ચંડીદાસ નારીની વેદનાને પામી ગયા અને એ નારીની નજરે કૃષ્ણને એટલે કે પોતાનેય જોયા—
{{Poem2Close}}
<poem>
<poem>
'''સઈ કે બા શુનાઈલ શ્યામનામ'''
'''સઈ કે બા શુનાઈલ શ્યામનામ'''
Line 53: Line 57:
:::'''આકુલ કરિલ મો પ્રાણ..'''
:::'''આકુલ કરિલ મો પ્રાણ..'''
</poem>
</poem>
{{Poem2Open}}
હાય સખિ, કોણે સંભળાવ્યું એ શ્યામનું નામ? કાનની અંદર થઈ એ મર્મમાં પેસી ગયું. મારા પ્રાણને આકુળવ્યાકુળ કરી નાખ્યા છે. ‘શ્યામ’ નામમાં કેટલું મધ છે કે તે હોઠેથી અળગું કરી શકતી નથી. હાય, જેનું નામ સાંભળતાં આ દશા થઈ છે. તેનો સ્પર્શ થતાં તો શુંનું શું થશે? તેને જોતાં હવે યુવતીધર્મ શી રીતે પાળી શકાશે? આ શ્યામ તો કુલવંતીના કુળને કલંક લગાડશે.
હાય સખિ, કોણે સંભળાવ્યું એ શ્યામનું નામ? કાનની અંદર થઈ એ મર્મમાં પેસી ગયું. મારા પ્રાણને આકુળવ્યાકુળ કરી નાખ્યા છે. ‘શ્યામ’ નામમાં કેટલું મધ છે કે તે હોઠેથી અળગું કરી શકતી નથી. હાય, જેનું નામ સાંભળતાં આ દશા થઈ છે. તેનો સ્પર્શ થતાં તો શુંનું શું થશે? તેને જોતાં હવે યુવતીધર્મ શી રીતે પાળી શકાશે? આ શ્યામ તો કુલવંતીના કુળને કલંક લગાડશે.


Line 58: Line 63:


આ પ્રીતિ માટે તો થઈને ઘરને બહાર કર્યું, બહારને ઘર. પારકાને પોતાના કર્યા અને પોતાનાને પારકા. રાતનો દિવસ કર્યો અને દિવસની રાત, તોયે વહાલા ના સમજી શકી તારી પ્રીતિ.
આ પ્રીતિ માટે તો થઈને ઘરને બહાર કર્યું, બહારને ઘર. પારકાને પોતાના કર્યા અને પોતાનાને પારકા. રાતનો દિવસ કર્યો અને દિવસની રાત, તોયે વહાલા ના સમજી શકી તારી પ્રીતિ.
 
{{Poem2Close}}
<poem>
<poem>
'''ઘર કૈનુ બાહિર બાહિર કૈનુ ઘર'''
'''ઘર કૈનુ બાહિર બાહિર કૈનુ ઘર'''
Line 65: Line 70:
'''બુઝિતે નારિનું બંધુ તોમાર પિરીતિ.'''
'''બુઝિતે નારિનું બંધુ તોમાર પિરીતિ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
બાસુલીનો આદેશ ચંડીદાસે તો સાંભળ્યો, પણ સમાજ પાસે એ આદેશ સાંભળવાના કાન ક્યાં હતાં? રજકિનીને પ્રેમ કરી બ્રાહ્મણનું ખોળિયું અભડાવ્યું. હવે તો? હવે તો પ્રાયશ્ચિત્ત કરી જ્ઞાતિભોજન કરાવી ‘શુદ્ધ’ થવું પડશે. ચંડીદાસ એ માટે તૈયાર થયા, ભાઈના આગ્રહથી. રામીએ એ સાંભળ્યું – બધો મારો જ દોષ છે, વહાલા, બધો મારો જ દોષ છે. જોયાજાણ્યા વિના પ્રીતિ કરી, હવે કોના પર દોષ કરું? અને છતાં રામી દોડી ગઈ હતી, જ્યાં બ્રહ્મ ભોજન થતું હતું. બ્રાહ્મણોની પંગત વચ્ચે રજકિની રામી? ચંડીદાસના બંને હાથ પીરસવામાં રોકાયેલ હતા. સૌની નજરે હડધૂત અને રુદન કરતી રામીને તે આશ્વાસન કેવી રીતે આપે? બ્રાહ્મણો સૌ અવાક્. એમણે જોયું કે પ્રિયાને આશ્વાસન આપવા ચંડીદાસને ખભે બીજા બે હાથ ઊગી આવ્યા છે – ચંડીદાસ કે ચતુર્ભુજ!
બાસુલીનો આદેશ ચંડીદાસે તો સાંભળ્યો, પણ સમાજ પાસે એ આદેશ સાંભળવાના કાન ક્યાં હતાં? રજકિનીને પ્રેમ કરી બ્રાહ્મણનું ખોળિયું અભડાવ્યું. હવે તો? હવે તો પ્રાયશ્ચિત્ત કરી જ્ઞાતિભોજન કરાવી ‘શુદ્ધ’ થવું પડશે. ચંડીદાસ એ માટે તૈયાર થયા, ભાઈના આગ્રહથી. રામીએ એ સાંભળ્યું – બધો મારો જ દોષ છે, વહાલા, બધો મારો જ દોષ છે. જોયાજાણ્યા વિના પ્રીતિ કરી, હવે કોના પર દોષ કરું? અને છતાં રામી દોડી ગઈ હતી, જ્યાં બ્રહ્મ ભોજન થતું હતું. બ્રાહ્મણોની પંગત વચ્ચે રજકિની રામી? ચંડીદાસના બંને હાથ પીરસવામાં રોકાયેલ હતા. સૌની નજરે હડધૂત અને રુદન કરતી રામીને તે આશ્વાસન કેવી રીતે આપે? બ્રાહ્મણો સૌ અવાક્. એમણે જોયું કે પ્રિયાને આશ્વાસન આપવા ચંડીદાસને ખભે બીજા બે હાથ ઊગી આવ્યા છે – ચંડીદાસ કે ચતુર્ભુજ!


Line 82: Line 88:


વાદળ આકાશમાં ઓછાં થયાં હતાં. રમ્ય રંગોની છટા ફેલાઈ હતી. તળાવ સ્તબ્ધ હતું. આ તળાવમાં ચંડીદાસ માછલાં પકડતાં હશે, રામી પેલી પાટ પર કપડાં ધોતી હશે. પૂર્વરાગના એ દિવસો હશે, એક બાઉલે ગાયું છે, ચંડીદાસ રામીને અનુલક્ષીને—
વાદળ આકાશમાં ઓછાં થયાં હતાં. રમ્ય રંગોની છટા ફેલાઈ હતી. તળાવ સ્તબ્ધ હતું. આ તળાવમાં ચંડીદાસ માછલાં પકડતાં હશે, રામી પેલી પાટ પર કપડાં ધોતી હશે. પૂર્વરાગના એ દિવસો હશે, એક બાઉલે ગાયું છે, ચંડીદાસ રામીને અનુલક્ષીને—
 
{{Poem2Close}}
<poem>
<poem>
'''ઓગો જે જન પ્રેમેર ભાવ જાનેના'''
'''ઓગો જે જન પ્રેમેર ભાવ જાનેના'''
Line 90: Line 96:
'''રજકિની કથા કઈલો આર ચંડીદાસ માછ ધરિલો…'''
'''રજકિની કથા કઈલો આર ચંડીદાસ માછ ધરિલો…'''
</poem>
</poem>
{{Poem2Open}}
—જે જન પ્રેમનો ભાવ જાણતું નથી, તેની સાથે પ્રેમ ચાલતો નથી. રજકિની કપડાં ધુએ છે અને ચંડીદાસ ગલ નાખીને માછલી પકડે છે. આમ ને આમ બાર વરસ વીતી ગયાં, પણ ચંડીદાસના ગલમાં માછલી પકડાતી નથી. બાર વર્ષે રજકિનીએ ચંડીદાસ સાથે વાત શરૂ કરી, અને ચંડીદાસના ગલમાં માછલી પકડાઈ…
—જે જન પ્રેમનો ભાવ જાણતું નથી, તેની સાથે પ્રેમ ચાલતો નથી. રજકિની કપડાં ધુએ છે અને ચંડીદાસ ગલ નાખીને માછલી પકડે છે. આમ ને આમ બાર વરસ વીતી ગયાં, પણ ચંડીદાસના ગલમાં માછલી પકડાતી નથી. બાર વર્ષે રજકિનીએ ચંડીદાસ સાથે વાત શરૂ કરી, અને ચંડીદાસના ગલમાં માછલી પકડાઈ…


Line 99: Line 106:


‘કઠોર વ્રતસાધના સ્વરૂપે પ્રેમની સાધના કરવી એ ચંડીદાસની ભાવના છે. એ ભાવના ન તો એમના સમયના લોકોની છે, ન તો આજના સમયના. તે ભાવનાનો સમય તો ભવિષ્યમાં આવશે, જ્યારે પ્રેમનું જગત હશે, જ્યારે પ્રેમનું વિતરણ જ જીવનનું એક માત્ર વ્રત હશે. પહેલાંના સમયમાં માણસ જેટલા પ્રમાણમાં બળવાન તેટલા પ્રમાણમાં તેની મહત્તાની ગણતરી થતી, એ રીતે એવો સમય આવશે જ્યારે જે માણસ જેટલા પ્રમાણમાં પ્રેમી હશે, તેટલા પ્રમાણમાં તે આદર્શ ગણાશે. જેમના હૃદયમાં વિશાળ જગા હશે, જે જેટલા વધારે લોકોને હૃદયમાં રાખતાં શીખશે તે તેટલા પ્રમાણમાં વધારે ધનિક ગણાશે. જ્યારે હૃદયનાં દ્વાર દિવસરાત ખુલ્લાં રહેશે અને કોઈ પણ અતિથિ બંધબારણે ટકોરા મારી નિરાશ થઈને પાછો નહિ જાય ત્યારે કવિઓ ગાશેઃ
‘કઠોર વ્રતસાધના સ્વરૂપે પ્રેમની સાધના કરવી એ ચંડીદાસની ભાવના છે. એ ભાવના ન તો એમના સમયના લોકોની છે, ન તો આજના સમયના. તે ભાવનાનો સમય તો ભવિષ્યમાં આવશે, જ્યારે પ્રેમનું જગત હશે, જ્યારે પ્રેમનું વિતરણ જ જીવનનું એક માત્ર વ્રત હશે. પહેલાંના સમયમાં માણસ જેટલા પ્રમાણમાં બળવાન તેટલા પ્રમાણમાં તેની મહત્તાની ગણતરી થતી, એ રીતે એવો સમય આવશે જ્યારે જે માણસ જેટલા પ્રમાણમાં પ્રેમી હશે, તેટલા પ્રમાણમાં તે આદર્શ ગણાશે. જેમના હૃદયમાં વિશાળ જગા હશે, જે જેટલા વધારે લોકોને હૃદયમાં રાખતાં શીખશે તે તેટલા પ્રમાણમાં વધારે ધનિક ગણાશે. જ્યારે હૃદયનાં દ્વાર દિવસરાત ખુલ્લાં રહેશે અને કોઈ પણ અતિથિ બંધબારણે ટકોરા મારી નિરાશ થઈને પાછો નહિ જાય ત્યારે કવિઓ ગાશેઃ
{{Poem2Close}}
<poem>
<poem>
'''પિરીતિ નગર વસતિ કરિબ,'''
'''પિરીતિ નગર વસતિ કરિબ,'''
18,450

edits

Navigation menu