18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હસ્તલિખિતનું મુદ્રિત રૂપ|}} {{Poem2Open}} પ્રાચીન-મધ્યકાલીન સાહિત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
એમ, (ટૂંકા કે લાંબા) એક જ કાવ્યનાં એકથી વધારે રૂપ મળે — એક જ કાવ્યની એકથી વધારે હસ્તપ્રતો મળે. અનેક કવિઓનાં કાવ્યોની આવી બહુસંખ્ય હસ્તપ્રત-પોથીઓ જૈન ભંડારોમાં ને પ્રાચ્ય વિદ્યાની વિવિધ સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં સચવાયેલી છે. | એમ, (ટૂંકા કે લાંબા) એક જ કાવ્યનાં એકથી વધારે રૂપ મળે — એક જ કાવ્યની એકથી વધારે હસ્તપ્રતો મળે. અનેક કવિઓનાં કાવ્યોની આવી બહુસંખ્ય હસ્તપ્રત-પોથીઓ જૈન ભંડારોમાં ને પ્રાચ્ય વિદ્યાની વિવિધ સંસ્થાઓનાં ગ્રંથાલયોમાં સચવાયેલી છે. | ||
એટલે, પ્રિન્ટંગિ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય. | એટલે, પ્રિન્ટંગિ પ્રેસ આવ્યું ત્યારે એ હસ્તપ્રતોને મુદ્રણ રૂપ આપતાં પહેલાં એના જાણકાર વિદ્વાનો, એેક કૃતિની વિવિધ પ્રતોનો યોગ્ય અભ્યાસ કરીને એક મુખ્ય પાઠ(text) તારવે ને છોડી દીધેલા અન્ય પાઠો/શબ્દો ફૂટનોટ રૂપે નોંધે-સાચવે. એ સંશોધિત સંપાદન(critical text) પછી મુદ્રિત થાય. | ||
‘સુદામાચરિત્ર’નાં આવાં જે મહત્ત્વનાં સંપાદનો થયાં છે એ દરેકમાંના સ્વીકૃત પાઠો અને પાઠાન્તરો તપાસીને, કાવ્યમાંના લયની-ઢાળની-અર્થની સંવાદિતાને, એકવાક્યતાને તથા સુગમતાને ધ્યાનમાં રાખીને મેં સંકલિત કરેલા પાઠનું આ ઈ-સંપાદન કર્યું છે. — સંપાદક | |||
ઉપયોગમાં લીધેલું આધાર સંપાદન : સુદામાચરિત્ર, સંપા. ઈશ્વરલાલ દવે અને ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર, અમદાવાદ, (બીજી આ.) 1990. | ઉપયોગમાં લીધેલું આધાર સંપાદન : સુદામાચરિત્ર, સંપા. ઈશ્વરલાલ દવે અને ચિમનલાલ ત્રિવેદી, ગૂર્જર, અમદાવાદ, (બીજી આ.) 1990. | ||
એ પછી બૃકાદોહન, ફાગુસભા, ગુવિદ્યાસભા વગેરેમાંનાં પાઠાંતરો પરથી આ સુગમ વાચના કરી છે. | એ પછી બૃકાદોહન, ફાગુસભા, ગુવિદ્યાસભા વગેરેમાંનાં પાઠાંતરો પરથી આ સુગમ વાચના કરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits