એકાંકી નાટકો/‘પિયો ગોરી’, (1946) વિશે — ઝવેરચંદ મેઘાણી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Blue|‘પિયો ગોરી’, (1946) વિશે — ઝવેરચંદ મેઘાણી}}|}} {{Poem2Open}} ઝવેરચંદ...")
 
No edit summary
Line 14: Line 14:
કે પછી કોને ખબર, આ પુસ્તકના પ્રકાશનનો અને કર્તાના સ્વદેશાગમનનો, એમના કાગળ પરથી મેં જે યોગ કલ્પ્યો હતો તે યોગ નહિ સચવવાનો હોય એવા કોઈ કારણે વિધાતાએ મને પ્રમાદજડ કરી રાખ્યો ન હોય! ‘હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું’ એ એમના પત્રનું સમાપ્તિવાક્ય હતું. એ ઉમેદ પર પણ બે વર્ષ આળોટી ગયાં. હવે તો આ કૃતિનું પ્રકાશન એના કર્તાના બાર વર્ષના પરદેશવાસની સમાપ્તિનું સ્મૃતિચિહ્ન નીવડે, અને એમનાં સ્વજનોને એમના ગૃહાગમનની વધામણી આપનારું ઠરે એવી ભાવના સાથે, ભાઈ શ્રીધરાણીની ક્ષમા પ્રાર્થતો વિરમું છું. {{Poem2Close}}
કે પછી કોને ખબર, આ પુસ્તકના પ્રકાશનનો અને કર્તાના સ્વદેશાગમનનો, એમના કાગળ પરથી મેં જે યોગ કલ્પ્યો હતો તે યોગ નહિ સચવવાનો હોય એવા કોઈ કારણે વિધાતાએ મને પ્રમાદજડ કરી રાખ્યો ન હોય! ‘હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું’ એ એમના પત્રનું સમાપ્તિવાક્ય હતું. એ ઉમેદ પર પણ બે વર્ષ આળોટી ગયાં. હવે તો આ કૃતિનું પ્રકાશન એના કર્તાના બાર વર્ષના પરદેશવાસની સમાપ્તિનું સ્મૃતિચિહ્ન નીવડે, અને એમનાં સ્વજનોને એમના ગૃહાગમનની વધામણી આપનારું ઠરે એવી ભાવના સાથે, ભાઈ શ્રીધરાણીની ક્ષમા પ્રાર્થતો વિરમું છું. {{Poem2Close}}
બોટાદ : જૂન: ’46 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
બોટાદ : જૂન: ’46 {{Right|ઝવેરચંદ મેઘાણી|}}
{{HeaderNav
|previous = [[એકાંકી નાટકો/પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને|પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને]]
|ne
26,604

edits

Navigation menu