26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Blue|‘પિયો ગોરી’, (1946) વિશે — ઝવેરચંદ મેઘાણી}}|}} {{Poem2Open}} ઝવેરચંદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
કે પછી કોને ખબર, આ પુસ્તકના પ્રકાશનનો અને કર્તાના સ્વદેશાગમનનો, એમના કાગળ પરથી મેં જે યોગ કલ્પ્યો હતો તે યોગ નહિ સચવવાનો હોય એવા કોઈ કારણે વિધાતાએ મને પ્રમાદજડ કરી રાખ્યો ન હોય! ‘હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું’ એ એમના પત્રનું સમાપ્તિવાક્ય હતું. એ ઉમેદ પર પણ બે વર્ષ આળોટી ગયાં. હવે તો આ કૃતિનું પ્રકાશન એના કર્તાના બાર વર્ષના પરદેશવાસની સમાપ્તિનું સ્મૃતિચિહ્ન નીવડે, અને એમનાં સ્વજનોને એમના ગૃહાગમનની વધામણી આપનારું ઠરે એવી ભાવના સાથે, ભાઈ શ્રીધરાણીની ક્ષમા પ્રાર્થતો વિરમું છું. {{Poem2Close}} | કે પછી કોને ખબર, આ પુસ્તકના પ્રકાશનનો અને કર્તાના સ્વદેશાગમનનો, એમના કાગળ પરથી મેં જે યોગ કલ્પ્યો હતો તે યોગ નહિ સચવવાનો હોય એવા કોઈ કારણે વિધાતાએ મને પ્રમાદજડ કરી રાખ્યો ન હોય! ‘હું તરતમાં જ પાછો ફરવા ઉમેદ રાખું છું’ એ એમના પત્રનું સમાપ્તિવાક્ય હતું. એ ઉમેદ પર પણ બે વર્ષ આળોટી ગયાં. હવે તો આ કૃતિનું પ્રકાશન એના કર્તાના બાર વર્ષના પરદેશવાસની સમાપ્તિનું સ્મૃતિચિહ્ન નીવડે, અને એમનાં સ્વજનોને એમના ગૃહાગમનની વધામણી આપનારું ઠરે એવી ભાવના સાથે, ભાઈ શ્રીધરાણીની ક્ષમા પ્રાર્થતો વિરમું છું. {{Poem2Close}} | ||
બોટાદ : જૂન: ’46 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | બોટાદ : જૂન: ’46 {{Right|ઝવેરચંદ મેઘાણી|}} | ||
{{HeaderNav | |||
|previous = [[એકાંકી નાટકો/પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને|પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને]] | |||
|ne |
edits