ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 272: Line 272:
<span style="color:#0000ff">'''જયમૂર્તિ(ગણિ)'''</span> [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા.
<span style="color:#0000ff">'''જયમૂર્તિ(ગણિ)'''</span> [૧૪૯૪ સુધીમાં] : જૈન સાધુ. ૬૪ કડીના ‘માતૃકાકાવ્ય’ (લે. ઈ.૧૪૯૪]ના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં:૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<br>
જયમેરુ : જુઓ જયસોમ : ૧.
 
<span style="color:#0000ff">'''જયમેરુ'''</span> : જુઓ જયસોમ : ૧.
   
   
જયરંગ : આ નામે ૬૫ કડીની ‘ચવીસ જિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૩) એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''જયરંગ :'''</span>  આ નામે ૬૫ કડીની ‘ચવીસ જિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૩) એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી,’ અગરચંદ નાહટા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેર કે જૈન ભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી,’ અગરચંદ નાહટા.{{Right|[ક.શે.]}}
[ક.શે.]
<br>
   
   
જયરંગ-૧ : જુઓ જયતસી [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ].
<span style="color:#0000ff">'''જયરંગ-૧'''</span> : જુઓ જયતસી [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ].
   
   
જયરંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''જયરંગ-૨'''</span> [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ક.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[ક.શે.]}}
<br>
   
   
જયરાજ[ઈ.૧૪૯૭માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈનસાધુ. મુનિચંદ્રસૂરિના શિષ્ય. લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.
<span style="color:#0000ff">'''જયરાજ'''</span>[ઈ.૧૪૯૭માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈનસાધુ. મુનિચંદ્રસૂરિના શિષ્ય. લગભગ ૧૬૧ કડીના, ચોપાઈબંધમાં રચાયેલા ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૯૭)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
   
   
જયરામ : આ નામે ‘વિષ્ણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ’ તથા કૃષ્ણમહિમાનાં અન્ય પદ મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો નથી. આ પદો અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જેરામદાસ.
<span style="color:#0000ff">'''જયરામ'''</span> : આ નામે ‘વિષ્ણુની થાળ’, ‘શ્રીકૃષ્ણની થાળ’ તથા કૃષ્ણમહિમાનાં અન્ય પદ મળે છે તે જેરામ(ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ની રચનાઓ ગણવામાં આવી છે પણ તે માટે કશો આધાર જણાતો નથી. આ પદો અન્ય કોઈ જયરામ કે જેરામદાસનાં છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ જેરામદાસ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ર. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધકવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો : ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કૌ.બ્ર.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ર. પ્રાકકૃતિઓ; ૩. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધકવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો : ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કૌ.બ્ર.]}}
<br>
   
   
જયરુચિ [               ]: જૈન સાધુ. ‘જીવને ઉપદેશની સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''જયરુચિ'''</span> [               ]: જૈન સાધુ. ‘જીવને ઉપદેશની સઝાય’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}
<br>
   
   
જયવર્ધન [               ]: જૈન સાધુ. ‘ધન્ના-રાસ’ના કર્તા.
જયવર્ધન [               ]: જૈન સાધુ. ‘ધન્ના-રાસ’ના કર્તા.
26,604

edits