મનોહર ત્રિવેદીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 226: Line 226:
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....  
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
{{Space}}ચરણ સરતા જાય મિતવા....
</Poem>


'''બે'''
== આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨) ==


<Poem>
{{Space}}{{Space}}આંગણમાં આવીને  
{{Space}}{{Space}}આંગણમાં આવીને  
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
Line 246: Line 248:
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
::::::::આંગણમાં આવીને
::::::::આંગણમાં આવીને
</Poem>


'''બે'''
== નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨) ==


<Poem>
::::::બાઈ
::::::બાઈ
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!
26,604

edits

Navigation menu