સોરઠી સંતવાણી/ભે ભાગી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભે ભાગી|}} <poem> વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે, સુરતા મારી સાધ...")
 
No edit summary
Line 24: Line 24:
:::: ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે. — તેણે મારી.
:::: ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે. — તેણે મારી.
</poem>
</poem>
{{Poem2Open}}
<center>'''[હોથી]'''</center>
અર્થ : મારી વૃત્તિ અને સુરતા (ચિત્તવૃત્તિ) સંતચરણમાં લાગી તેથી મારી ભીતિ ભાંગી ગઈ છે.
સતગુરુએ જ્ઞાનનો ‘શબ્દ’ સંભળાવ્યો, એના રણકારની મને લગની લાગી. ત્રણ પ્રાણનાડીઓ જ્યાં મળે છે તે શરીરના મર્મસ્થળ પર જાણે કે આ ગુરુ-શબદ વડે આધ્યાત્મિક આનંદની મોહક મોરલી બજી રહી; ને મારો ભય ભાગી ગયો.
ઘણા દિવસથી મદોન્મત્ત ફરતું મન જાગ્રત બનીને જોતું નહોતું, પણ જ્યારે મને અક્ષર અને અજિત પુરુષ ભેટ્યા ત્યારે મારી સુરતા (દૃષ્ટિ) ચિદાકાશમાં લાગી ગઈ. ભીતિ ભાગી ગઈ.
એ પુરુષે મારું દિલ ડગમગતું રોકી દીધું. તૃષ્ણા છોડાવી. મેં માથું નમાવ્યું. ગુરુએ બાંય પકડી લીધી. ગુરુએ અંતરમાં પ્રેમનો પ્રકાશ કર્યો. મારે તો જન્મમરણનો ફાંસલો તૂટ્યો.
{{Poem2Close}}
18,450

edits

Navigation menu