અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ચક્રવાકમિથુન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની : ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય...")
 
No edit summary
Line 2: Line 2:
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની :
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની :
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!<br>
ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!<br>
સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં,
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં;
સભય નાથ પ્રિયા હૃદયે ધરે,
સભય નાથ પ્રિયા હૃદયે ધરે,
વિરહ સંભવ આકુલતા કરે!<br>
વિરહ સંભવ આકુલતા કરે!<br>
ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!
887

edits

Navigation menu