સોરઠિયા દુહા/81: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|81|}} <poem> જણ મારગ કેસરી ગયા, રજ લાગી તરણાં; તો ખડ ઊભાં સૂકશે, નહ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જે રસ્તેથી સાવજ ચાલ્યો હોય અને એના પગની ધૂળ પણ જે ધરતીનાં તારણાંને લાગી હોય ત્યાં ઊગેલું ઘાસ તે પછી ઊભું ને ઊભું સુકાઈ જશે છતાં બિચારાં હરણાં એને ચાખવા ય નહિ આવે — એવો વનના રાજા સિંહનો પ્રભાવ છે.
જે રસ્તેથી સાવજ ચાલ્યો હોય અને એના પગની ધૂળ પણ જે ધરતીનાં તારણાંને લાગી હોય ત્યાં ઊગેલું ઘાસ તે પછી ઊભું ને ઊભું સુકાઈ જશે છતાં બિચારાં હરણાં એને ચાખવા ય નહિ આવે — એવો વનના રાજા સિંહનો પ્રભાવ છે.
<br>
{{HeaderNav2
|previous = 80
|next = 82
}}
18,450

edits