ચારણી સાહિત્ય/6.મૃત્યુનાં વિલાપ-ગીતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|6.મૃત્યુનાં વિલાપ-ગીતો|}} {{Poem2Open}} [‘વૈણ’ એટલે મૃત્યુ-પ્રસંગના...")
 
No edit summary
Line 7: Line 7:
અન્ય પ્રાંતોમાં આ ‘વૈણ’ કે ‘છાજિયાં’ જેવો લોકગીતનો પ્રકાર જો ન હોય તો એક વાત વધુ ખીલે બંધાય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા એ મૂળ પંજાબમાંથી જ પરિભ્રમણ કરીને આંહીં વસેલી પ્રજા હશે. આ વિધાનને પુષ્ટ કરનારો આભ્યંતરિક પુરાવો (‘ઇન્ટર્નલ એવીડન્સ’) મેં મારા સૌરાષ્ટ્રી લગ્નગીતોના સંગ્રહ ‘ચૂંદડી’ના પ્રવેશકમાં તેમ જ ‘ઋતુગીતો’માં પુષ્કળ પ્રમાણમાં આપેલ છે.
અન્ય પ્રાંતોમાં આ ‘વૈણ’ કે ‘છાજિયાં’ જેવો લોકગીતનો પ્રકાર જો ન હોય તો એક વાત વધુ ખીલે બંધાય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા એ મૂળ પંજાબમાંથી જ પરિભ્રમણ કરીને આંહીં વસેલી પ્રજા હશે. આ વિધાનને પુષ્ટ કરનારો આભ્યંતરિક પુરાવો (‘ઇન્ટર્નલ એવીડન્સ’) મેં મારા સૌરાષ્ટ્રી લગ્નગીતોના સંગ્રહ ‘ચૂંદડી’ના પ્રવેશકમાં તેમ જ ‘ઋતુગીતો’માં પુષ્કળ પ્રમાણમાં આપેલ છે.
લેખિકા લખે છે કે આ ‘વૈણ’ જે વેળા કૂટાતાં હોય છે ત્યારે કરુણરસની નદી વહે છે ને એને જોનાર-સાંભળનાર કોઈપણ માણસ, પંજાબી સમજનારા કે ન સમજનારા, અરે, મોટા મોટા વિરક્ત મહાત્માઓ પણ, રોઈ પડ્યા છે. એ જ વર્ણન આપણાં ‘છાજિયાં’ને લાગુ પડે છે. ‘વૈણ’ સરલ સુબોધ અને સ્વાભાવિક હોય છે ને લેખિકા સાચું જ કહે છે કે પંજાબી લોકગીતોમાં ‘વૈણ’નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં કશો સંદેહ નથી. એ જ વિધાન ‘રાજિયા-છાજિયાં’ને બંધબેસતું છે.]
લેખિકા લખે છે કે આ ‘વૈણ’ જે વેળા કૂટાતાં હોય છે ત્યારે કરુણરસની નદી વહે છે ને એને જોનાર-સાંભળનાર કોઈપણ માણસ, પંજાબી સમજનારા કે ન સમજનારા, અરે, મોટા મોટા વિરક્ત મહાત્માઓ પણ, રોઈ પડ્યા છે. એ જ વર્ણન આપણાં ‘છાજિયાં’ને લાગુ પડે છે. ‘વૈણ’ સરલ સુબોધ અને સ્વાભાવિક હોય છે ને લેખિકા સાચું જ કહે છે કે પંજાબી લોકગીતોમાં ‘વૈણ’નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં કશો સંદેહ નથી. એ જ વિધાન ‘રાજિયા-છાજિયાં’ને બંધબેસતું છે.]
પ્રેમાંજલિનું સુંદર સ્વરૂપ
<center>'''પ્રેમાંજલિનું સુંદર સ્વરૂપ'''</center>
આ ‘છાજિયાં’નો વિષય એક પાસે કરુણ છે, બીજે પાસે હાસ્યાસ્પદ છે. ‘ધ સ્ટડી ઑફ ફોક-સોંગ્ઝ’ નામના ગ્રંથમાં, એ ગ્રંથને છેડે ‘Folk dirges’ (મૃત્યુનાં લોકગીતો)નું સળંગ પ્રકરણ લખનાર ગ્રંથકાર એ પ્રકરણની સમાપ્તિમાં લખે છે કે “મૃત્યુને લગતી રસમો અને વિધિઓના સંશોધનમાં ઘણુંખરું આપણને એવું જડે છે કે એ જો દયાજનક ન હોત તો રમૂજ જ લાગત. કેમ કે માનવજાતિએ પોતાની અંતરતમ વિયોગવેદનાના પુનિત સ્વરૂપને પ્રકટ કરવા જતાં અનેક બિભત્સ બેવકૂફીઓનું પ્રદર્શન કરાવ્યું છે. પરંતુ સમસ્તપણે નિહાળશું તો આ લોકગીતોના મૃત્યુ-વિલાપો મુવેલાં સ્વજનો પ્રત્યેની પ્રેમાંજલિનાં વિલક્ષણ અને સુંદર સ્વરૂપો ભાસશે.”
આ ‘છાજિયાં’નો વિષય એક પાસે કરુણ છે, બીજે પાસે હાસ્યાસ્પદ છે. ‘ધ સ્ટડી ઑફ ફોક-સોંગ્ઝ’ નામના ગ્રંથમાં, એ ગ્રંથને છેડે ‘Folk dirges’ (મૃત્યુનાં લોકગીતો)નું સળંગ પ્રકરણ લખનાર ગ્રંથકાર એ પ્રકરણની સમાપ્તિમાં લખે છે કે “મૃત્યુને લગતી રસમો અને વિધિઓના સંશોધનમાં ઘણુંખરું આપણને એવું જડે છે કે એ જો દયાજનક ન હોત તો રમૂજ જ લાગત. કેમ કે માનવજાતિએ પોતાની અંતરતમ વિયોગવેદનાના પુનિત સ્વરૂપને પ્રકટ કરવા જતાં અનેક બિભત્સ બેવકૂફીઓનું પ્રદર્શન કરાવ્યું છે. પરંતુ સમસ્તપણે નિહાળશું તો આ લોકગીતોના મૃત્યુ-વિલાપો મુવેલાં સ્વજનો પ્રત્યેની પ્રેમાંજલિનાં વિલક્ષણ અને સુંદર સ્વરૂપો ભાસશે.”
એ ગ્રંથકારે દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતાં આ ‘છાજિયાં’ ગીતોનું જે અન્વેષણ કર્યું છે તેનો પરિચય પાછળ રાખીને આપણાં જ ‘છાજિયાં’ના નમૂના લઈએ. એક યુવાન અને બચરવાળ સ્ત્રીના અવસાન પ્રસંગે ગવાતું ને બીજું પુરુષના.
એ ગ્રંથકારે દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતાં આ ‘છાજિયાં’ ગીતોનું જે અન્વેષણ કર્યું છે તેનો પરિચય પાછળ રાખીને આપણાં જ ‘છાજિયાં’ના નમૂના લઈએ. એક યુવાન અને બચરવાળ સ્ત્રીના અવસાન પ્રસંગે ગવાતું ને બીજું પુરુષના.
{{Poem2Close}}
<poem>
બચરવાળ સ્ત્રીનાં છાજિયાં
બચરવાળ સ્ત્રીનાં છાજિયાં
હાં કે એલી સાંભળને રે!  
હાં કે એલી સાંભળને રે!  
કુંજ વિયાણી રાનમાં  
::: કુંજ વિયાણી રાનમાં  
હાં કે એલી સાંભળને રે!  
હાં કે એલી સાંભળને રે!  
બચળાં મેલ્યાં એણે બેટમાં  
::: બચળાં મેલ્યાં એણે બેટમાં  
હાં કે એલી સાંભળને રે!  
હાં કે એલી સાંભળને રે!  
ચાંચ વન્યા તે શેણે ચણશે?  
::: ચાંચ વન્યા તે શેણે ચણશે?  
હાં કે એલી સાભળને રે?  
હાં કે એલી સાભળને રે?  
પાંખ વન્યા તે શેણે ઊડશે?  
::: પાંખ વન્યા તે શેણે ઊડશે?  
હાં કે એલી સાંભળને રે  
હાં કે એલી સાંભળને રે  
પીતળ લોટા જળે ભર્યા  
::: પીતળ લોટા જળે ભર્યા  
હાં કે એલી સાંભળને રે  
હાં કે એલી સાંભળને રે  
દાતણ વેળા વહી ગઈ.
::: દાતણ વેળા વહી ગઈ.
</poem>
પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’
પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’
સંવેદનજન્ય અલંકારો
સંવેદનજન્ય અલંકારો
18,450

edits

Navigation menu