રાજા-રાણી/આઠમો પ્રવેશ4: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 165: Line 165:
|'''કુમારસેન''' :
|'''કુમારસેન''' :
|એને શું હું નથી ઓળખતો? મને શું આવા અપમાન સાથે જીવવાનું એ કદીયે કહે? એ તો મારી ધ્રુવતારા. મહાન મૃત્યુની દિશામાં એણે મને માર્ગ બતાવી દીધો. કાલ પૂર્ણિમાની રાતે અમે મળવાનાં હતાં. પણ હવે તો આ જિંદગીની ગ્લાનિમાંથી મુક્ત બની, નાહીધોઈ શુદ્ધ બની, હું અમર મિલનના શણગાર સજવાનો. ચાલો બહેન, પ્રથમથી એક દૂત મોકલીને રાજસભામાં ખબર આપું, કે કાલે હું તાબે થવા આવું છું; એટલે બિચારો શંકર જલદી છૂટવા પામશે.
|એને શું હું નથી ઓળખતો? મને શું આવા અપમાન સાથે જીવવાનું એ કદીયે કહે? એ તો મારી ધ્રુવતારા. મહાન મૃત્યુની દિશામાં એણે મને માર્ગ બતાવી દીધો. કાલ પૂર્ણિમાની રાતે અમે મળવાનાં હતાં. પણ હવે તો આ જિંદગીની ગ્લાનિમાંથી મુક્ત બની, નાહીધોઈ શુદ્ધ બની, હું અમર મિલનના શણગાર સજવાનો. ચાલો બહેન, પ્રથમથી એક દૂત મોકલીને રાજસભામાં ખબર આપું, કે કાલે હું તાબે થવા આવું છું; એટલે બિચારો શંકર જલદી છૂટવા પામશે.
}}
<br>
{{HeaderNav2
|previous = સાતમો પ્રવેશ4
|next = નવમો પ્રવેશ4
}}
}}
26,604

edits

Navigation menu